આજકાલ જંક ફૂડ દરેકને પસંદ હોય છે પરંતુ સરકાર એનાથી જોડાયેલ વિજ્ઞાપનો પર લગામ કસવાની તૈયારીમાં છે. બાળકોના વધતા વજનને લઇ ચિંતિત ઉપભોક્તા મામલોના મંત્રાલય...
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને મંગળવારે, દેશવ્યાપી કોવિડ -19 નિવારણ પગલાંની અવધિ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે અને રાજ્યોને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા...
તહેવારોની સીઝનમાં રેલવે દ્વારા મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. ખરેખર, મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને, રેલવે મંત્રાલયે તેની કોવિડ -19 માર્ગદર્શિકા છ મહિના માટે...
કોરોનાકાળમાં સુરતમાં સરકારની ગાઈડલાઈનનું પાલન ન કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે એસઓપીનો ભંગ કરનાર પાસેથી પાલિકાએ સાત માસમાં બે કરોડનો દંડ વસુલ્યો...
ચૂંટણી પંચે નામાંકન માટે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા તેમના ગુનાહિત રેકોર્ડના પ્રચારના સમયમાં ફેરફાર...
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રાથમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તા.૨૪-૦૮-૨૦૨૦ના રોજ ગુજકેટની પરીક્ષા શાળાઓમાં લેવામાં આવનાર હોઈ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા...
મધ્યપ્રદેશની 27 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આયોગે બૂથની સંખ્યામાં વધારો કર્યો છે. કોરોનાની માર્ગદર્શિકા પણ ટૂંક સમયમાં...
દેશમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 17 લાખની નજીક પહોંચ્યા છે. દરરોજ 35-40 હજાર જેટલા કેસોનો ઉમેરો થાય છે. વિશ્વભરમાં કોરોના સંક્રમણને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા...
સમગ્ર દેશમાં અનલોક-2 પછી જનજીવન રાબેતા મુજબ બન્યું છે, પરંતુ દેશભરમાં કોરોનાના કેસ કુદકે-ભૂસકે વધી રહ્યા છે. ત્યારે હવે અનલોક-3ની શરૂઆત 1 ઓગષ્ટથી થઈ રહી...
માનવ સંશાધન વિકાસ મંત્રાલયે શાળાઓ માટે ઓનલાઇન ક્લાસ માટેના દિશાનિર્દેશ જારી કર્યા છે. શાળાઓ દ્વારા નિયમિત શાળાની જેમ ઓનલાઇન કલાસ ચલાવવામાં આવતા હોવાની વાલીઓની ફરિયાદ...
લોકડાઉન 4.0 નવા નિયમો સાથે દેશમાં અમલમાં આવ્યું છે. ઓફિસો અને કામના સ્થળો ખુલ્લી રહ્યાં છે. તે માટે, આરોગ્ય મંત્રાલયે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી...
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરેલી છે ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં પણ કોરોના સંક્રમણ સામે લડવા માટે વિવિધ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. રાજ્યમાં...
લોકડાઉન (Lockdown) માં દેશમાં બે ત્રણ ફેક્ટરીઓ, ઔદ્યોગિક પ્લાંટમાં બનેલી ઘટનાઓ બાદ કેન્દ્રએ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આમ તો જે ઔદ્યોગિક એકમો જોખમની કેટેગરીમાં...
મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે સરકાર તરફથી લૉકડાઉન અંગે ગાઈડલાઈન રજૂ કરવામાં આવી...
વિશ્વ આરોગ્ય સંસ્થાની માહિતી મુજબ વિશ્વમાં 3.60 અબજ લોકો ઘરમાં પુરાયેલા છે. મલેશિયામાં લોક ડાઉનની વચ્ચે લોકો પોતાના ઘરે પરીવાર સાથે સમય વિતાવી રહયા છે....
સુપ્રિમ કોર્ટેના નિર્દેશ મુજબ ફટાકડા ફોડવાના કારણે આગ, અકસ્માતના બનાવો ના બને તેમજ જાહેર જનતાની સલામતી માટે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮થી ૧૦ વાગ્યા સુધી જ...
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઇ સ્કૂલોનું કામકાજ હવે સંપૂર્ણપણે શિક્ષણ આપવાનું જ રહેશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે સીબીએસઇ સ્કૂલો...
ગીરમાં સિંહોના અકાળ મૃત્યુ મામલે ગુજરાત હાઈકોર્ટે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં જણાવાયું છે કે વાઇરસ ફેલાય નહીં તે મામલે રાજ્ય સરકાર નિષ્ણાતોનાં મત મુજબ...