જીએસટી નેટવર્કે(GSTN) કહ્યું કે જે કરદાતાઓએ (Taxpayers)જૂન 2021 સુધી બે મહિના અથવા જૂન 2021 ક્વાર્ટર સુધી GST રિટર્ન (GST Return) ફાઇલ નહીં કર્યુ હોય, તેઓ...
વાર્ષિક જીએસટી રિટર્ન ભરવાની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારે મોટા વેપારીઓને મોટી રાહત આપી છે. હવે 5 કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કરદાતાઓ...
સરકારે 50 કરોડ રૂપિયાથી વધુ કારોબાર વાળી કંપનીઓ માટે એક એપ્રિલથી B2B(કંપનીઓ વચ્ચે) લેવડ-દેવળને ઈ-ઈન્વોઈસ(E-invoice) કાઢવું અનિવાર્ય કરી દીધું છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ વેરા અને સીમા...
સોમવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારીઓને રાહત આપવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કાઉન્સિલે નાના વેપારીઓને ટેક્સ રિટર્ન ભરવામાં મોટી રાહત આપવાની જાહેરાત...
રાજ્યમાં વેપારીઓમાં જાગેલા ઉહાપોહ બાદ GST કાઉન્સીલ દ્વારા ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની મુદ્દતમાં 10 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આગામી તા.10 જાન્યુઆરી સુધીમાં વેપારીઓ જૂલાઇથી...
રાજ્યમાં જીએસટી ફાઈલ કરવામાં વેપારીઓની મુશ્કેલી વધી છે. સુરતમાં સુરતમાં રિટર્ન ભરવામાં થતી મુશ્કેલીઓને લઈને વેપારીઓ પેનડ્રાઈવ લઈને બહુમાળી ભવન પહોંચ્ચા હતા અને પોતાનું રીટર્ન...
ઓગસ્ટ માટે જીએસટી રિર્ટન ભરવાનો બુધવારે છેલ્લો દિવસ હતો. અને બુધવારે 22 લાખ કરતાં વધારે રિર્ટન ભરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે સાંજના 6વાગ્યા...
સરકારે જીએસટી રિર્ટન દાખલ કરવાની તારીખ 25 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. તેની જાહેરાત શનિવારે કરવામાં આવી હતી. અગાઉ ટેકનિકલ ખામીને કારણે જીએસટી ફાઇલ કરનારી...
વર્ષના પહેલા GST રિટર્ન ફાઈલિંગની છેલ્લી તારીખના એક દિવસ પહેલાં પાંચ વધુ દિવસોની છૂટ આપવાની જાહેરાત થઈ છે. મળતી જાણકારી મુજબ ફાઈલિંગ દરમ્યાન આવી રહેલી...