દાદા સાહેબ ફાળકે / ભારતીય ફિલ્મ જગતના પિતામહની કારકિર્દી ગુજરાતના આ નગરથી થઈ હતી શરૃ
16મી ફેબ્રુઆરી ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામહ દાદા સાહેબ ફાળકેની પુણ્યતિથિ છે. 30મી એપ્રિલ 1870ના દિવસે જન્મેલા ધૂંડીરાવ ફાળકેનું નિધન 1944ની 16મી ફેબ્રુઆરીએ થયું હતું. દાદાસાહેબ...