જગતજનની માઁ જગદંબાના ધામ અંબાજીમાં આજે વર્ષનો સૌથી મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે ભાદરવી પૂનમ છે અને લાખો માઈભક્તો દિવસોની પદયાત્રા કરીને અંબાજીમાં શિશ...
રાજ્યભરમાં દશામાંના વ્રતની પૂર્ણાહૂતિ થઈ છે. અને અમદાવાદમાં પણ હજારો શ્રદ્ધાળુઓએ 10 દિવસના ઉપવાસ બાદ દશામાની મૂર્તિનું વિસર્જન કર્યુ. જોકે સાબરમતી નદી ખાતે તંત્ર દ્વારા...
ખોડિયાર જયંતીને લઈને તમામ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ત્યારે ખોડિયાર જ્યંતીને લઈને શહેરના આશ્રમ રોડ પર આવેલ ખોડિયાર માતાજીના મંદિરે પણ ખોડિયાર જ્યંતીની ધામ...