GSTV

Tag : Gir Somnath

બ્રોડગેજ રેલ લાઇન પ્રોજેક્ટ / સરકાર ફક્ત ઉદ્યોગપતિઓના ફાયદા માટે સ્થાપી રહી છે રેલ પ્રોજેક્ટ, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

Zainul Ansari
સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી બ્રોડગેજ રેલ લાઇન નાખવાના કોમર્શિયલ પ્રોજેકટ સામે ખેડૂતો વિરોઘ કરી રહ્યા છે. ખેડૂતોની ફળદ્રૂપ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ ભભૂકિ ઉઠ્યો છે....

ગીર સોમનાથ / ખેતરમાં ભીષણ આગ લાગતા 50 વીઘા ઘઉંના પાકને નુકશાન, વીજ કંપનીઓના કારણે ખેડૂતોને ઉઠાવવું પડી રહ્યું છે નુકશાન

Zainul Ansari
ગીર સોમનાથના સરખડી ગામે ખેડૂતના ખેતરમં લહેરાતા ઘઉંના પાકમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 50 વીઘા ઘઉંના પાકને નુકસાન થયુ હતુ. જર્જરિત વાયરને કારણે વારંવાર...

વેરાવળમાં અદ્યતન ચોપાટી બનાવવાનું કામ કરશે નગરપાલિકા, શું હવે ઝડપથી થશે કામ?

Zainul Ansari
ગીર સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા ઘણા સમયથી ગોકળગાયની ગતિએ બની રહેલ કરોડોના ખર્ચ અધતન ચોપાટીનુ કામ હવેથી વેરાવળ નગરપાલીકા કરશે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી મીટીંગમા...

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari
ગીર-સોમનાથ જિલ્લો લીલા નાળિયેરનો ગઢ મનાય છે, પરંતુ નાળિયેરીના બગીચા ધરાવતા ખેડૂતો છેલ્લા બે વર્ષથી સફેદ માખીના રોગથી પરેશાન છે. આ રોગ સામે એક ખેડૂતો...

ગીર સોમનાથ / ભારે પવનના કારણે દરિયામાં 15 જેટલી બોટ ડૂબી, માછીમારો પણ લાપતા

HARSHAD PATEL
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવાબંદરેથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઉનાના નવાબંદરની અંદાજે 13થી 15 બોટ ડૂબી ગયાના અહેવાલ સામે આવી રહ્યાં છે....

કરૂણ ઘટના / શિક્ષક દિવસે જ ગીર સોમનાથમાં શિક્ષકે આપઘાત કર્યો, અધિકારી અને આચાર્ય પર લગાવ્યા ગંભીર આરોપ

Zainul Ansari
ગીરગઢડાના થોરડી ગામે શિક્ષક દિનના દિવસે જ શિક્ષકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. શાળાના ઓરડામાં જ પંખા પર લટકી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ....

આફત એક મુસીબતો અનેક/ વાવાઝોડાએ માલધારીઓને કર્યા પાયમાલ, હવે તોળાઈ રહ્યો છે પશુધનના મોતનો ખતરો

Pritesh Mehta
તાઉતે વાવાઝોડાએ ગીરસોમનાથ જિલ્લાના માલધારીઓની મુશ્કેલીમાં મૂકી દીધા છે. વાવાઝોડાના કારણે ઢોર માટે સંગ્રહ કરી રાખવામાં આવેલ ખોળ પલળી ગયો હતો. જંગલમાં લાઈટ ન હોવાથી...

ગીર સોમનાથ: તાલાલા નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળામાં ઉભું કરાઈ કોવિડ હોસ્પિટલ, ગ્રામ્ય વિસ્તારોને મળશે વિનામૂલ્યે સેવા

Pritesh Mehta
ગીર સોમનાથના તાલાલા નગરપાલિકા દ્વારા પ્રાથમિક શાળામાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જયા તમામ સુવિધાઓ વિનામૂલ્ય આપવામાં આવે છે. 35 બેડની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને...

ગુરુ-શિષ્યાના પવિત્ર સંબંધને લાગ્યુ લાંછન, પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીને પીંખી નાંખી

Bansari Gohel
ગીર સોમનાથ જિલ્લામાં ગુરૂ શિષ્યાના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તેમના જ શિક્ષકે દુષ્કર્મ આચરતા સમગ્ર પંથકમાં...

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી! કોંગ્રેસના ઉમેદવારને ભાજપ પ્રમુખના પરિવારના સભ્યોએ હારતોરા કર્યાનો વીડિયો વાયરલ

Pravin Makwana
ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપ પ્રમુખ બંનેએ રદિયો આપ્યો છે. સોશિયલ મીડિયામાં ગીર સોમનાથમાં...

અસંતોષ/ ઘઉંનુ નકલી બિયારણ મળતા આ વિસ્તારના ખેડૂતોએ આપી આત્મવિલોપન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી

Pravin Makwana
ગીર સોમનાથનાં કોડીનાર અને આસપાસનાં તાલુકાનાં ખેડૂતોએ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઘઉંની ખેતી કરતા ખેડૂતોને નબળી ગુણવત્તાનું બિયારણ આવતા ભારે નુકસાન વેઠવાનો...

ખેડૂતોના માથે આફત: નીલ ગાયનું ઝુંડ કરી રહી છે ઉભા પાકને નુકશાન, નથી નડતી તારની વાડ

Pritesh Mehta
ગીર સોમનાથના કડોદરા ગામના ખેડૂતો પર નીલ ગાયની આફત આવી છે. નીલગાયથી ખેડૂતોના ઘઉંના  પાકને નુકશાન થયું છે. 40 જેટલી નીલ ગાય દ્વારા ઘઉંના ખેતરમાં...

કોડીનાર/ અંબુજા કંપનીએ જાણ વગર કર્મચારીઓને કરી દીધા છૂટ્ટા, અનેક ઘરોના ચૂલા થઈ ગયા બંધ

Pravin Makwana
ગીર સોમનાથ જીલ્લાની કોડીનારમા અંબુજા કંપનીએ 37 કર્મચારીઓને જાણ વગર છુટ્ટા કર્યા હતા. જેને લઈને વેરાવળ તાલુકાના રામપરા ગામે અંબુજા કંપની સામે આંદોલન ચાલુ કર્યું...

સોમનાથમાં ભોળેનાથની બાજુમાં બનશે ભવ્ય પાર્વતીજીનું મંદિર, સુરતના આ ઉદ્યોગપતિએ કરી 21 કરોડના દાનની જાહેરાત

pratikshah
સોમનાથ ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. સોમનાથ બાર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ હોવાના કારણે દર વર્ષે લાખો લોકો સોમનાથ દાદાના દર્શને આવે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા...

ગીર સોમનાથ : જમીન નહીં જાણે નસીબ ધોવાઇ ગયુ, પાક નુકસાનનું વળતર મળશે, ખેતરમાં માટી ધોવાઇ તેનું વળતર કોણ આપશે

GSTV Web News Desk
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને લઇને ખેડૂતોનો પાક તો બરબાદ થયો જ. પરંતુ ખેડૂતોની હાલત એવી કફોડી બની છે. તેમની જમીનનું પણ ધોવાણ થયું છે....

ગીર સોમનાથ : જંગલ વિસ્તારમાં બે કલાકમા પાંચ ઈંચ વરસાદ ખાબકતા રાવલ નદીમાં આવ્યું ઘોડાપુર, 6 ગામ થયા સંપર્ક વિહોણા

GSTV Web News Desk
ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામા બે દિવસના વીરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો. જો કે નીતલી ગામે નદિમા પૂર આવતા બે ભેંસ તણાઇ હતી. જંગલ...

Video: જવું તો જવું ક્યાં: વેરાવળ સિવિલ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં નથી દર્દીઓ માટે જગ્યા?

pratikshah
જ્યાં એક તરફ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે તો બીજી તરફ રાજ્યની આરોગ્ય સેવાઓ પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે. જે રીતે...

રાવલ ડેમ ઓવર ફ્લો થતા મછુન્દ્રી નદીમાં ઘો઼ડાપુર, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

GSTV Web News Desk
ગીર સોમનાથના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ઉના તથા ગીરગઢડામાં સવારથી ધીમીધાર બાદ ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થયું હતુ. ધોધમાર વરસાદને પગલે રાવલ ડેમના...

આડા સંબંધોએ લીધો યુવકનો જીવ, સમાધાન માટે બોલાવી મોતને ઘાટ ઉતારી દીધો

Bansari Gohel
ગીર સોમનાથના કોડીનારમાં યુવાનની હત્યા કરવામાં આવી હતી.યુવકને મનદુખના સમાધાન માટે બોલાવી તીક્ષણ હથીયારોના ઘા ઝીંકી મોતને ઘાટ ઊતાર્યો હતો. પોલીસની પ્રાથમીક તપાસમાં આડા સંબંધોની...

ગીર સોમનાથનો હીરણ 1 ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં, લોકોને સાવચેત રહેવાની સુચના

Mansi Patel
ગીર સોમનાથનો હીરણ ૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. જેના કારણે નદી કિનારાના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. નદી કિનારે ઢોર ચરાવતા લોકોને...

ગીર-સોમનાથ જીલ્લાનાં દ્રોણેશ્વર ડેમ થયો ઓવરફ્લો, તંત્રએ અનેક ગામોને કર્યા એલર્ટ

Mansi Patel
ગીર સોમનાથ જિલ્લામાં આવેલો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છુન્દ્રી ડેમ હેઠળ આવતા દ્રોણેશ્વર ડેમના વહેતા ઝરણાંમાં યુવકોએ ન્હાવાની મજા માણી હતી. રાત્રીના ઉપરવાસમાં ભારે...

ગીરસોમનાથ જિલ્લામાં મેઘો મહેરબાન, 16 ઈંચ વરસાદથી નદીઓમાં નવાનીરની આવક

Mansi Patel
ગીરસોમનાથ જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે. સીઝનનો પહેલો જ વરસાદ 16 ઈંચ જેટલો પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. તો નદીઓમાં નવા નીરની આવક થઈ...

જે ગુજરાત સરકાર ન કરી શકી તે લોકડાઉને કરી બતાવ્યું, સૌરાષ્ટ્રના વેપારીઓને ચાંદી જ ચાંદી

GSTV Web News Desk
ગીરના ગોળ ઉત્પાદકોને ચાંદી-ચાંદી જોવા મળી છે. ગુજરાતમાં ગોળના ભાવ છેલ્લા 5 વર્ષની ઉંચા ગયા છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ગોળનું ઉત્પાદન કરતા ગીર અને ગીર...

ગીર સોમનાથ : સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, અરણેજ ગામમાં ઘરોમાં પાણી ફરી વળ્યા

GSTV Web News Desk
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે સિવિલ હોસ્પિટલમાં ઠેર-ઠેર પાણી ભરાતા દર્દીઓના સ્વજનોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ગીર સોમનાથની સિવિલ હોસ્પિટલનું નિર્માણ ફક્ત પાંચ...

ગીર સોમનાથ : સતત બે કલાકથી વરસી રહેલા વરસાદથી આંબખોઈ નદીમાં આવ્યું ઘોડાપૂર

GSTV Web News Desk
ગીર સોમનાથ તાલાલા પંથકમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તાલાલા તાલુકાના ખીરધાર ગીર પાસે આવેલ નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ. જેના કારણે આંબખોઈ નદી બે...

આ વર્ષે નહીં કરવામાં આવે સિંહોની ગણતરી, આ કારણે લેવામાં આવ્યો આ નિર્ણય

Arohi
કોરોનાવાયરસની મહામારીને લઈ અગાઉ સિંહ ગણતરી મોકુફ રહે તેવી શક્યતાઓ વચ્ચે ગણતરી માત્ર વનવિભાગના સ્ટાફ દ્વારા જ કરવાની તજવીજ શરૂ કરવામાં આવતા ચોતરફથી વિરોધનો વંટોળને...

ગીર સોમનાથ જિલ્લાના આ ગામે સોશિયલ ડિસ્ટનસિંગ માટે અનોખો રસ્તો અપનાવ્યો

GSTV Web News Desk
ગીરસોમનાથ જિલ્લાના આદ્રી ગામે સોશ્યલ ડિસ્ટનસિંગ માટે એક અનોખો રસ્તો અપનાવ્યો છે. ગામમાં છત્રીને ફરજીયાત કરાઈ છે. ગામમા નીકળતી વખતે છત્રી રાખી સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન...

ગીર સોમનાથમાં એક સાથે 60 થી વધારે સરપંચોએ રાજીનામાની ચીમકી આપતા ખળભળાટ

GSTV Web News Desk
ગીર સોમનાથ જીલ્લામાં 60 થી વધારે સરપંચો આજે જીલ્લા વીકાસ અધીકારી સામે મોરચો માંડીને જીલ્લા પંચાયતની ઓફીસે પહોચ્યા હતા. જિલ્લામાં કુલ 300 સરપંચો છે. જે...

એક-બે નહીં આખા 53 લોકો પર દીપડાએ કર્યો, કુલ આટલા લોકોના મોત

Arohi
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં દીપડાના માનવ હુમલાના કિસ્સામાં વધારો થયો છે. ગીર સોમનાથમાં 53 લોકો પર દીપડાએ હુમલા કર્યા. જે પૈકી 48 લોકોને ઇજા થઈ...

મધ્યાહન ભોજન પાછળ કરોડોનો ખર્ચ કરે છે સરકાર, પણ આ ગામને 17 દિવસથી ભોજનનો પૂરવઠો નથી મળ્યો

Mayur
સરકાર બાળકોને બપોરનું મધ્યાહન ભોજન પુરુ પાડવા લાખો કરોડોનો દર વર્ષે ખર્ચ કરે છે. પરંતું સાંભળીને આપને નવાઈ લાગશે કે ગીરસોમનાથના ગીરગઢડા તાલુકાની જરગલી ગામની...
GSTV