બ્રોડગેજ રેલ લાઇન પ્રોજેક્ટ / સરકાર ફક્ત ઉદ્યોગપતિઓના ફાયદા માટે સ્થાપી રહી છે રેલ પ્રોજેક્ટ, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ
સોમનાથ-કોડીનાર વચ્ચે નવી બ્રોડગેજ રેલ લાઇન નાખવાના કોમર્શિયલ પ્રોજેકટ સામે ખેડૂતો વિરોઘ કરી રહ્યા છે. ખેડૂતોની ફળદ્રૂપ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ ભભૂકિ ઉઠ્યો છે....