ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યાં છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં સરકારે માહિતી આપી હતી કે, બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં...
ગીર જંગલમાં કમલેશ્વર ડેમ નજીક બનેલી વન્ય જીવસૃષ્ટિની એક દુર્લભ ઘટના સામે આવી છે.જેમાં ડેમ કાંઠે જઇ રહેલો કાચબો ત્રણ યુવાન સિંહની નજરમાં આવ્યો હતો.અને...
રાજકોટ જિલ્લામાં છેલ્લા 40 દિવસથી સાવજોની ત્રિપુટીએ ધામા નાખ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં સાવજોની ત્રિપુટીએ 36 થી વધુ પશુધનના મારણ કર્યા હોવાનું સામે આવ્યું છે....
બોલીવુડના શહેનશાહ બિગ બી અમિતાભ બચ્ચન એક સમયે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. આ સમયે તેમણે ગુજરાતના અનેક સ્થળોને લઈને જાહેરાતો બનાવવા શૂટિંગ પણ કરાવ્યું...
ગીરના જંગલમાં સરકારની બેદરકારીને કારણે 23 સિંહો મોતને ભેટ્યા બાદ સિંહોની સલામતીનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રોજેક્ટ લાયન અંતર્ગત 97.85 કરોડની...
આપણા પ્રિય પ્રાણીને પ્રાણીસંગ્રહાલયમાં ફરતો જોઇએ તેના બદલે ખુલ્લામાં ફરતો જોઇએ તેની કંઇક અલગ જ અનુભુતિ હોયછે. તેમાંય વાધ સિંહ જેવા જાનદાર પ્રાણી હોય તો...
આગામી દિવસોમાં હવે ગીરના ડાલામથુંની ડણક ગાંધીનગરમાં સાંભળવા મળશે. કારણ કે અહીં એશિયાટીક સિંહની જોડી લાવવામાં આવશે છે. આ જોડી જૂનાગઢના સક્કરબાગમાંથી લાવવામાં આવશે. ગાંધીનગરના...
સિંહોના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકારે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ છે. અને 17 હજારથી વધુ ખુલ્લા કુવાને ઢાંકવા માટે સરકાર ગ્રામજનોને સબસીડી આપશે....
ગીરના સિંહોના મોતને લઈને ચિંતિત સરકારે સિંહો બચાવવા અમેરિકાથી વેક્સિન મંગાવી છે. જોકે આ વેક્સિન માત્ર જે સિંહોમાં વાયરસની આશંકા જણાય છે. તેમને જ આપવામાં...
માનવ પોતાની જરૂરીયાત અને સ્વાર્થ સંતોષવા માટે રોજબરોજ જંગલનો નાશ કરતો જાય છે. જંગલના પ્રાણીઓના અધિકાર ક્ષેત્ર પર માણસની ઘૂસણખોરીના પરિણામો માણસ પ્રાણીઓના હુમલા તરીકે...
એશીયાન્ટીક સિહો જોવા માટે ગીર અભ્યારણ્ય સાથે દેવળીયા પાર્કમાં ટુરીસ્ટો ઉમટી પડે છે. કારણ કે અહી છે”દીપડાની જેલ”. અહી બબ્બર સિહો સાથે અલ્ભ્ય દીપડાઓ સહિત...
અમરેલીના ધારી-આંબરડી લાયન સફારીમાં સિંહની બેલડી છેક સફારી પાર્કના ગેટ સુધી આવતા તેમને ફેન્સિંગથી દુર કરવામાં આવી છે. શૈલજા અને જ્ઞાન નામના સિંહ-સિંહણો લાયન સફારી...
ગીર અભયારણ્ય વિસ્તારમાં આજથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું. દિવાળી પર્વના કારણે એક સપ્તાહ કરતા વધુ સમય સુધી સિંહ દર્શન માટેનું ફુલ બુકિંગ...
આ મહિને દિલ્હી ખાતે ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના અભ્યારણ્ય ખાતે મોકલવા અંગે ઉચ્ચ કક્ષાની બેઠક થવાની છે. આ બેઠકમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા(WII)ના નિષ્ણાંતો સિંહોના સ્થળાંતરનો...
વનવિભાગ સિંહોની સુરક્ષામાં વામણું પુરવાર થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે ગુરૂવારે 2 સિંહણોનું ઝેરી મારણ ખાતા મોત નિપજ્યાની ઘટના અમરેલી જિલ્લાના ધારી ખાતે...