GSTV

Tag : Gir lion

અધિકારીઓના ભ્રષ્ટાચારના ભોગ બની રહ્યા છે ગુજરાતની ઓળખ સાવજ, ગીરનું ઝવેર ખતમ થવાને આરે

Zainul Ansari
કેવી કરૂણતાની વાત કહેવાય જે આપણા ગીરનું ઘરેણું છે તે સાવજના અકાળે મોત થઇ જતા હોય. ક્યારેક કોઇ ઘટના બને તો સમજી શકાય. પણ ભ્રષ્ટાચાર...

ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ આવ્યા સામે, 283 સિંહોનાં થઈ ગયાં છે મોત

Zainul Ansari
ગુજરાતમાં સિંહ અને દીપડાના મોત અંગે ચિંતાજનક આંકડાઓ સામે આવ્યાં છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં સરકારે માહિતી આપી હતી કે, બે વર્ષમાં 333 દીપડાના મૃત્યુ થયાં...

શરીરનું મજબૂત કવચ ધરાવતા કાચબાએ ત્રણ સિંહોને હંફાવી દીધા, દુર્લભ ઘટના કેમેરામાં કેદ

Damini Patel
ગીર જંગલમાં કમલેશ્વર ડેમ નજીક બનેલી વન્ય જીવસૃષ્ટિની એક દુર્લભ ઘટના સામે આવી છે.જેમાં ડેમ કાંઠે જઇ રહેલો કાચબો ત્રણ યુવાન સિંહની નજરમાં આવ્યો હતો.અને...

સિંહોના ઠેકાણા ના હોય: રાજકોટમાં સાવજોની ત્રિપુટીના ધામા, કરી રહ્યા છે પશુધનનું મારણ

Pritesh Mehta
રાજકોટ જિલ્લામાં છેલ્લા 40 દિવસથી સાવજોની ત્રિપુટીએ ધામા નાખ્યા છે. ત્યારે અત્યાર સુધીમાં સાવજોની ત્રિપુટીએ 36 થી વધુ પશુધનના મારણ કર્યા હોવાનું સામે આવ્યું છે....

આજે વિશ્વ સિંહ દિવસ : ગીરના કેસરીને એક નહીં અનેક ગિફ્ટ આપવાની જરૂર, સરકારની લાલિયાવાડી

pratikshah
10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. વનવિભાગ મોટા ઉપાડે સિંહ દિવસની ઉજવણીમાં પડી ગયો છે પરંતુ સિંહો ટપોટપ મોતને ભેટી રહ્યા છે અને સિહો માથે...

‘બિગ બી’એ શેર કર્યો ગુજરાતનો આ ખાસ વિડીયો, જોવા મળ્યું ગુજરાતનું ખમીર

pratikshah
બોલીવુડના શહેનશાહ બિગ બી અમિતાભ બચ્ચન એક સમયે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. આ સમયે તેમણે ગુજરાતના અનેક સ્થળોને લઈને જાહેરાતો બનાવવા શૂટિંગ પણ કરાવ્યું...

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur
ગીર જંગલથી ર૦૦ કિમી દૂર ચોટીલા પંથક સુધી આવી ચડેલા અને ફરી એક વખત ચર્ચાની એરણે ચડેલા એશિયાઈ સિંહોના સ્વભાવમાં છેલ્લા ત્રણ-ચાર દસકામાં મોટો બદલાવ...

ચાલો ગીરના સિંહ જોવા, આ તારીખથી પર્યટકો માટે ખુલી જશે ગીરનું અભ્યારણ્ય

Mansi Patel
ચોમાસુ પૂર્ણ થતા આગામી તા.16 ઓકટો થી સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થશે. ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. ત્યારથી સાસણ નજીકના નિયત રૂટ...

ગીરમાં 23 સિંહના મોત તમને યાદ હશે, લેખાનુદાન બજેટમાં પ્રોજેક્ટ લાયનની જોગવાઈ

Karan
ગીરના જંગલમાં સરકારની બેદરકારીને કારણે 23 સિંહો મોતને ભેટ્યા બાદ સિંહોની સલામતીનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં પ્રોજેક્ટ લાયન અંતર્ગત 97.85 કરોડની...

ગીરના જંગલમાં વનરાજાની શાહી સવારી, વીડિયો જોઈ તમે પણ થઈ જશો ચકિત્ત

Yugal Shrivastava
ગીરના જંગલમાંથી સિંહનો રોડ પર લટાર મારતો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડીયો મેંદરડા ગામ પાસેના જંગલનો છે જેમાં જંગલમાંથી સિંહ રોડ ક્રોસ કરતો...

ગીર કેસરીના મોત બાદ ચૂપકીદી સેવનાર મોદી સરકારનો આજે સંસદમાં ખુલાસો

Karan
37 સિંહોનાં મોત બાદ ચૂપકીદી સેવનાર મોદી સરકારે આજે સંસદમાં ખુલાસો કર્યો છે કે, હા ગીરમાં સિંહોના મોત થયા છે. વર્તમાન શિયાળુ સત્રમાં ગુજરાતના સાસણ...

ઉનાના ખેતરમાં સિંહ લટાર મારવા માટે આવ્યો અને ગામ આખુ ઉમટી પડ્યું

Yugal Shrivastava
ઊના ના ચાચકવડ ગામે એક ખેતર મા શિકારની શોધ મા ડાલા માથાની લટાર ની વાત સામે આવી છે. ચાચકવડ ગામે ખેતરમાં શિકારની શોધ મા આવી...

VIDEO : ગીરની બોર્ડર પર નાળીયેરીના બગીચામાં વનરાજનો રાજાશાહી ઠાઠમાઠ

Yugal Shrivastava
આપણા પ્રિય પ્રાણીને પ્રાણીસંગ્રહાલયમાં ફરતો જોઇએ તેના બદલે ખુલ્લામાં ફરતો જોઇએ તેની કંઇક અલગ જ અનુભુતિ હોયછે. તેમાંય વાધ સિંહ જેવા જાનદાર પ્રાણી હોય તો...

સિંહોની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ, સમાજમાં માનવી-જંગલમાં પ્રાણી અસુરક્ષિત

Karan
ગીરના સિંહોની પજવણીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે. બે સિંહોની પજવણી કરવામાં આવતી હોય તેવો વિડિયો સામે આવ્યો છે. થોડા દિવસ કુલ...

ગીરમાં એશિયન સિંહોના દર્શન હવે તમને ગાંધીનગરના સ્થળ પર જ થઈ જશે

Karan
આગામી દિવસોમાં હવે ગીરના ડાલામથુંની ડણક ગાંધીનગરમાં સાંભળવા મળશે. કારણ કે અહીં એશિયાટીક સિંહની જોડી લાવવામાં આવશે છે. આ જોડી જૂનાગઢના સક્કરબાગમાંથી લાવવામાં આવશે. ગાંધીનગરના...

ગીરમાં 17,958 ખુલ્લા કૂવા સિંહો માટે મોતનું દ્વાર, હવે સરકારે કર્યો આ આદેશ

Mayur
સિંહોના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકારે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યુ છે. અને  17 હજારથી વધુ ખુલ્લા કુવાને ઢાંકવા માટે સરકાર ગ્રામજનોને સબસીડી આપશે....

ગીરના સિંહોને બચાવવા માટે અમેરિકાથી 300 વેક્સિન આજે ગુજરાત આવશે

Mayur
ગીરના સિંહોના મોતને લઈને ચિંતિત સરકારે સિંહો બચાવવા અમેરિકાથી વેક્સિન મંગાવી છે. જોકે આ વેક્સિન માત્ર જે સિંહોમાં વાયરસની આશંકા જણાય છે. તેમને જ આપવામાં...

ગીરગઢડામાં 5 ગાયનો સિંહોએ કર્યો શિકાર, બાળસિંહની હત્યા મુદ્દે તપાસ શરૂ

Karan
માનવ પોતાની જરૂરીયાત અને સ્વાર્થ સંતોષવા માટે રોજબરોજ જંગલનો નાશ કરતો જાય છે. જંગલના પ્રાણીઓના અધિકાર ક્ષેત્ર પર માણસની ઘૂસણખોરીના પરિણામો માણસ પ્રાણીઓના હુમલા તરીકે...

ગીરમાં સિંહો ખરેખર સુરક્ષિત ?

Yugal Shrivastava
ગીરમાં સિંહો સુરક્ષિત છે. ગીરમાં સિંહોની સંખ્યા વધી રહી છે આવા કેટલાય દાવાઓ થઇ રહ્યા છે. પરંતુ શું ખરેખર ગીરમાં સિંહો સુરક્ષિત છે. શું સિંહોની...

રોજગારી રળી આપતા સાવજોની ખેતરોના રક્ષણમાં પણ અહમ ભૂમિકા

Yugal Shrivastava
આ૫ણે સાવજોને સાચવીને તેના ઉ૫ર ઉ૫કાર કરીએ છીએ તેવા ખ્યાલમાં કોઇ રાચતુ હોય તો તે ખોટુ છે. હકિકતે માનવ જાતિ ઉ૫ર ગીર કેસરીના અનેક ઉ૫કાર...

ગીર : દેવળીયા પાર્કની ‘દીપડાની જેલ’, જાણો શું છે તેની અજાયબી-VIDEO

Yugal Shrivastava
એશીયાન્ટીક સિહો જોવા માટે ગીર અભ્યારણ્ય સાથે દેવળીયા પાર્કમાં ટુરીસ્ટો ઉમટી પડે છે. કારણ કે અહી છે”દીપડાની જેલ”. અહી બબ્બર સિહો સાથે અલ્ભ્ય દીપડાઓ સહિત...

અમરેલીમાં રતિક્રિયામાં મસ્ત સિંહ બેલડી સફારી પાર્કના દરવાજે પંહોચી, જુઓ VIDEO

Yugal Shrivastava
અમરેલીના ધારી-આંબરડી લાયન સફારીમાં સિંહની બેલડી છેક સફારી પાર્કના ગેટ સુધી આવતા તેમને ફેન્સિંગથી દુર કરવામાં આવી છે. શૈલજા અને જ્ઞાન નામના સિંહ-સિંહણો લાયન સફારી...

ઉનામાં રોડ પર લટાર મારવા નીકળ્યો સિંહ, દ્રશ્યોમાં કેદ થયો

Yugal Shrivastava
ઉનાના તુલસી શ્યામ રોડ પર સિંહનો વીડિયો વાયરલ થયો છે. લટાર મારવા નીકળેલા સિંહના કારણે રાહદારીઓને 10થી 15 મિનિટ સુધી થંભી જવુ પડ્યું હતું. સિંહ...

આજથી ગીર અભયારણ્યમાં સિંહ દર્શન શરૂ

Yugal Shrivastava
ગીર અભયારણ્ય વિસ્તારમાં આજથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ થયું. દિવાળી પર્વના કારણે એક સપ્તાહ કરતા વધુ સમય સુધી સિંહ દર્શન માટેનું ફુલ બુકિંગ...

હવે ગુજરાતના સિંહોની ગર્જના મધ્યપ્રદેશમાં, ગુજરાત ૨૦ જેટલા સિંહો  મધ્યપ્રદેશને આપશે

Yugal Shrivastava
આ મહિને દિલ્હી ખાતે ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના અભ્યારણ્ય ખાતે મોકલવા અંગે ઉચ્ચ કક્ષાની બેઠક થવાની છે. આ બેઠકમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા(WII)ના નિષ્ણાંતો સિંહોના સ્થળાંતરનો...

સિંહોની સુરક્ષા કરવામાં વનવિભાગ પડ્યું પાછું, 2 સિંહણોનું ઝેરી મારણ ખાતા મોત

Yugal Shrivastava
વનવિભાગ સિંહોની સુરક્ષામાં વામણું પુરવાર થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.  ત્યારે ગુરૂવારે 2 સિંહણોનું ઝેરી મારણ ખાતા મોત નિપજ્યાની ઘટના અમરેલી જિલ્લાના ધારી ખાતે...

ગુજરાતના વનમાં સિંહની ગર્જના વધી, વસ્તી 650એ પોહોંચી

Yugal Shrivastava
હાલના જુલાઈમાં જંગલ ખાતાએ આંતરિક સિંહની ગણતરી કરી હતી, જંગલોમાં લગભગ 650 જેટલા સિંહ ગીર અને એની બહાર પણ જોવા મળ્યાં. સિંહો અમરેલી, ભાવનગર અને...

રાજકોટના પ્રાણીસંગ્રહાલયમાં સિંહે પાંજરાની બહાર આવી આંટા માર્યા, સ્ટાફમાં ફફડાટ

Yugal Shrivastava
રાજકોટના પ્રાણીસંગ્રહાલયમાં સિંહ પાંજરાને તાળું મારતા ભૂલાઇ જતાં સિંહ બહાર આવી આંટા મારતો હતો. જો સિંહ સહેજ પણ રસ્તો ભૂલી ગયો હોત તો તે ઝૂમાંથી...
GSTV