રાજસ્થાનમાં રાજકીય કટોકટીમાં રોજ નવો વળાંક આવે છે. શુક્રવારે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમના ધારાસભ્યોની ભાજપ ખરીદી ન કરે તેથી જયપુરથી જેસલમેર ખસેડ્યા. ત્યારે 11 સભ્યો...
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલનો સમય ચાલુ છે. દરમિયાન, અશોક ગેહલોત સરકારે વિધાનસભા સત્ર બોલાવવા માટે રાજ્યપાલ કલરાજ મિશ્રાને ફરી દરખાસ્ત મોકલી છે. મળતી માહિતી મુજબ 31...