GSTV

Tag : Ganpati

ગણેશ ચતુર્થી 2021/ ગણપતિ બાપ્પાને શા કારણે આટલી પ્રિય છે દુર્વા, જાણો અર્પિત કરવાનો શું છે નિયમ

Bansari Gohel
ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે તમારી કોઈ પણ પૂજા અથવા વિધિ ત્યારે જ સફળ થાય છે...

આજે સમગ્ર ગુજરાતમાં દુંદાળા દેવનું વિસર્જન, અમદાવાદમાં 60 કુંડો તૈયાર કરવામાં આવ્યા

Mayur
આજે અનંત ચતુદર્શી છે. ત્યારે ગણેશ ચતુર્થીથી 10 દિવસ સુધી દૂંદાળા દેવની ભાવ આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં હજારોની સંખ્યામાં સ્થાપિત કરાયેલી પ્રતિમા વિસર્જીત...

ડીસામાં માટીની મૂર્તિ બનાવનાર કારીગરો બન્યા બેકાર, કારણ છે આ

Arohi
ડીસામાં વિવિધ પ્રકારની માટીની મૂર્તિ બનાવનાર કારીગરો બેકાર બન્યા છે. પ્લાસ્ટર ઓફ પેરિસની શોધે તેમણે બેરોજગાર બનાવી દીધા છે. મૂર્તિઓમાં પ્લાસ્ટર પેરિસનો ઉપયોગ થવાના લીધે...

નારિયેળની છાલ અને માટીમાંથી ઈડરમાં મહિલાઓએ બનાવી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ

Arohi
ગણેશ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જેને લઇને હવે ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં કારીગરો વ્યસ્ત બન્યા છે. જેમાં ઇડરના બડોલીની મહીલાઓ ગૃહ ઉદ્યોગ...

શ્રી ગણેશપૂજાથી વિઘ્ન કેમ અને કેવી રીતે નાબૂદ થાય ?

Bansari Gohel
કાર્યનો પ્રારંભ કરીએ તે વેળાએ જ આપણા મનમાં કાર્યની સફળતાની ખેવના હોય છે. કાર્યમાં કોઈપણ પ્રકારનું મોટું વિઘ્ન ન આવે તેવી મનશા પણ સતત હોય...

દુંદાળા દેવને અર્પણ કરો આ એક વસ્તુ, પલટાઇ જશે ભાગ્ય

Bansari Gohel
મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધા દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી સંકળાયેલા કેટલાક ખાસ...

જામનગરમાં ગણેશ મંડળે ફટકડી અને અરીઢાના બીથી બનાવ્યા વિધ્નહર્તા

Arohi
જામનગરના એક ગણેશ મંડળે પર્યાવરણને નુકસાન ન થાય તે પ્રકારની મૂર્તિનું નિર્માણ કર્યું છે.બેડી ગેઈટ નજીક આવેલા દગડુ શેઠ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ફટકડી અને અરીઠાના...
GSTV