કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ધુમ શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે કોરોના સંકટને ટાળવા માટે બૃહદમુંબઈ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિસર્જન પહેલા...
વડોદરામાં ભાવવિભોર ભકતોએ દૂંદાળા દેવને શ્રદ્ધાભેર વિદાય આપી રહ્યા છે ત્યારે વડોદરા ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ રેસ કોર્સ સર્કલ દ્રારા ખાસ કુંડ તૌયાર કરવાંમાં આવ્યો છે....
કપૂર ખાનદાન પાછલાં 70 વર્ષોથી આરકે સ્ટુડિયોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ આ વર્ષ કપૂર પરિવાર અને આરકે સ્ટુડિયો માટે ઐતિહાસિક સાબિત થયું. રવિવારે...
અમદાવાદમાં વિસર્જન માટે બનાવેલા કુંડમાં સ્થાનિકોએ સ્વિમિંગપુલની મજા માણી હતી. જમાલપુર ફૂલ બજાર પાસે બનાવેલા કુંડમાં યુવકો ન્હાવા પડ્યા હતા. તો કેટલાક યુવકોએ તરવાની મજા...
સુરતમાં પાટીદારોએ સ્થાપન કરેલી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માગ સાથે વિસર્જનમાં શક્તિ પ્રદર્શન કર્યું....
આજે અનંત ચતુર્દશીના પાવન પર્વે ઠેરઠેર વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું જળાશયોમાં વિસર્જન કરાઇ રહ્યું છે. જેમાં આણંદ ખાતે ગોયા તળાવમાં ત્રણ ફુટ સુધીની અને બાકરોલ તળાવમાં...
સુરતમાં ગણેશજીની મોટી મૂર્તિઓ ડુમસના દરિયામાં વિસર્જન કરવા લોકો આવી રહ્યાં છે. પણ દરિયામાં ભરતી ન હોવાથી પ્રતિમાઓ ઓવારા પર એકત્રિત કરવામાં આવી. 400થી વધુ...
આજે છે ભાદરવા સુદ ચૌદસ અને આજે ભક્તો વિઘ્નર્તા ભગવાન ગણેશનું વિસર્જન કરશે. 1૦ દિવસના સ્થાપન બાદ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ભક્તોની આંખમાં...
ગણેશ વિસર્જનના પેચીદા બનેલ પ્રશ્નના નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા ત્રણ કૃત્રિમ તળાવ બનાવવા સાથે મોટી પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરવાનું આયોજન કરાયું. સુપ્રીમ કોર્ટની...
તાપી નદીમાં શ્રીજીની પ્રતિમા વિસર્જન કરવાના મામલે જીએસટીવી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલનો પડઘો પડ્યો છે. પોલીસ કમિશનરે જાહેરનામાના ભંગ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તાપી...
સુરતની તાપી નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જન પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છતાં આજ રોજ તાપી નદીના લંકા વિજય હનુમાન ઓવારા પર શ્રીજીની પ્રતિમાનું...
દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ મહોત્સવ નજીક આવતા ગણેશજીની પ્રતિમાના વિસર્જનને લઇને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને...
ગણેશ મહોત્સવ નજીકમાં છે ત્યારે ગણેશ વિસર્જનને લઈને પોલીસે નોટિફિકેશન જાહેર કર્યું છે. જેમાં ગણેશ વિસર્જનને લઈને હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરમિશન લેવાની રહેશે. આ...
રાજ્યભરમાં ગણેશ વિસર્જનનો અવસર ધામધૂમથી ઉજવાયો. પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં વિસર્જન દરમિયાન કુલ 6 યુવાનોએ જિંદગી ગુમાવી છે. જેમાં ખેડાના ઠાસરા તાલુકાના ગળતેશ્વર પાસેથી પસાર...
અમદાવાદમાં સાબરમતી નદીમાં થયેલા ગણેશ વિસર્જન બાદ હવે ત્યાં ગંદકીના ઢગ ખડકાયા છે અને આસ્થાનું અપમાન થતુ હોય તેવા દ્રશ્યો સાબરમતી નદીના પટમાં જોવા મળી...
રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ સ્થળોએ ભક્તોમાં ગણેશ વિસર્જનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ગણેશ ભક્તો ગણપતિ બાપ્પા...