કોરોના મહામારીના સમયમાં દેશમાં ઉત્સવો અને મેળાવડાઓ પર કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પ્રતિબંધો મૂક્યા છે તેવા સમયમાં સુપ્રીમ કોર્ટે પર્યુષણ પર્વને ધ્યાનમાં રાખી મુંબઈમાં દાદર,...
રાજકોટ જિલ્લા કલેક્ટરે આગામી દિવસોમાં આવી રહેલા તહેવાર અંગે જાહેરનામું બહાર પાડ્યુ છે. જિલ્લામાં ગણેશ ઉત્સવ અને જન્માષ્ટમી દરમ્યાન ગણપતિજી અને શ્રી કૃષ્ણની મૂર્તિ બે...
મનોકામના પૂર્ણ કરનાર શ્રી ગણેશજી નો ઉત્સવ સપ્ટેમ્બરથી શરૂ થશે દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવમાં ગણપતિબાપા ની પૂજા અર્ચના અને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ...
કોઈપણ પૂજાની શરૂઆત ભગવાન ગણેશની પૂજા કરવી તેવું શાસ્ત્રોમાં વિધાન છે. દર વર્ષે ભાદરવા મહિનાની ચોથને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ગણપતિજીનો...
આવતીકાલથી ગણેશ મહોત્સવ શરુ થશે ત્યારે ભક્તો ગણેશજીની સ્થાપનાં ઘરોમાં અને પંડાલોમાં કરશે. ત્યારે ઘરથી દુર હોસ્ટેલમાં રહીને ભણતા વિદ્યાર્થી પણ હોસ્ટેલમાં ગણેશ સ્થાપના કરે...
જીએસટીવીની મારા ગણેશ માટીના ગણેશની મુહિમમાં મોટા પ્રમાણમાં લોકો જોડાઇને સપોર્ટ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના મણીનગર દક્ષીણી સોસાયટી ખાતે શિવશક્તિ યુવક મંડળ પણ જીએસટીવીની...
ગણેશજીની આરાધના કરવાનો અવસર એટલે ગણેશ ચતુર્થી ગણેશજીને શાસ્ત્રમાં પ્રથમ પૂજ્ય દેવ કહ્યા છે. સૌથી પ્રથમ ગણેશજીની પૂજા કરવાથી કાર્ય નિર્વિઘ્ને પાર પડે છે અને...
ભગવાન વિઘ્નહર્તાનાં આગમનને લઈ અમદાવાદમાં તૈયારીઓ ચાલી રહી છે. બે દિવસ બાદ ગણપતિ બાપા મોર્યાના નાદ ઘરે ઘરે સાંભળવા મળશે.ગણેશની પ્રતિમાને કારીગરો દ્વારા આખરી ઓપ...
સુરતના ડુમસમાં દરિયામાં ભરતી અને ઓટ વચ્ચે વાંરવાર વિસર્જન પ્રક્રિયા ખોરવાતા ભક્તોની સાથે ઓવારા સંચાલકોની પણ કસોટી થઈ. આજે પણ ડુમસમાં આવેલા નાવીક ઓવારા અને...
ખેડા જિલ્લાના કઠલાલના સરખેજ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન 9 લોકો ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાથી અમદાવાદના સરસપુર અને નારોલના...
અમદાવાદમાં ગણેશ વિસર્જનનું પર્વ રક્ત રંજીત બન્યું છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સરકારી ક્વાર્ટસમાં 2 લોકોની નિર્મમ હત્યા કરી દેવાઇ છે. અંગત અદાવતમાં બે લોકો પર...
આજે અનંત ચતુર્દશીના પાવન પર્વે ઠેરઠેર વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાનું જળાશયોમાં વિસર્જન કરાઇ રહ્યું છે. જેમાં આણંદ ખાતે ગોયા તળાવમાં ત્રણ ફુટ સુધીની અને બાકરોલ તળાવમાં...
આજે છે ભાદરવા સુદ ચૌદસ અને આજે ભક્તો વિઘ્નર્તા ભગવાન ગણેશનું વિસર્જન કરશે. 1૦ દિવસના સ્થાપન બાદ ભગવાન ગણેશની મૂર્તિનું વિસર્જન કરતી વખતે ભક્તોની આંખમાં...
10 દિવસ સુધી આરાધના કરીને ભક્તો ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરશે. જેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. લોકો વાજતેગાજતે શ્રીજીને વિદાય આપશે. અમદાવાદમાં વિસર્જન માટે વિશેષ...
અમદાવાદમાં ગણેશ વિસર્જને લઈને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આ વખતે શહેરીજનો ગણેશ વિસર્જન માટે સાબરમતી નદીનો ઉપયોગ કરી શકશે નહીં. વૈકલ્પિક વ્યવસ્થાના...
સુરતનાં એક ગણેશ પંડાલમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ શ્રીફળ ચઢાવ્યા છે. પંડાલમાં ભક્તો દ્વારા રોજના લગભગ 15થી 20 હજાર જેટલા શ્રીફળ અર્પણ કરી માનતા રાખવામાં આવે...
પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જ્યોતિષ મુજબ બુધવારે બુધ ગ્રહ માટે ખાસ ઉપાય કરવામાં આવે છે. બુધવારે સવારે જલ્દી ઉઠીને અને...
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં પણ ખૂબજ હર્ષોલ્લાસથી ગણેશ તહેવારની ઉજવણી થઇ રહી છે. સમગ્ર જિલ્લામાં અંદાજે 300થી વધુ જગ્યા પર વિઘ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે....
સાબરકાંઠાના પ્રાંતિજના સાદોલીયા પાસે સાબરમતી નદીમાં ગણેશવિસર્જનમાં ગયેલા આધેડનું ડૂબી જતાં મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતક આધેડને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક...
મોરપંખ માત્ર શ્રીકૃષ્ણને નહી, પણ બધા દેવી-દેવતાઓને પ્રિય છે. એમાં નવ ગ્રહનો નિવાસ પણ ગણાય છે. તાંત્રિક માન્યતા છે કે જો તંત્રથી સંકળાયેલા કેટલાક ખાસ...