ગણેશ ચતુર્થી 2021/ ગણપતિ બાપ્પાને શા કારણે આટલી પ્રિય છે દુર્વા, જાણો અર્પિત કરવાનો શું છે નિયમBansari GohelSeptember 10, 2021September 10, 2021ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે તમારી કોઈ પણ પૂજા અથવા વિધિ ત્યારે જ સફળ થાય છે...
ગણેશ ચતુર્થી 2021: અપાર સફળતા મેળવવી હોય તો જીવનમાં ઉતારી લો ભગવાન ગણપતિના આ 5 ગુણ, પછી જુઓ કમાલBansari GohelSeptember 4, 2021September 4, 2021હિંદુ ધર્મમાં 33 કોટિ દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક દેવતા તેમના અનન્ય અને અનોખા ગુણોને કારણે તેમના ભક્તોને પ્રિય બને છે. સામાન્ય રીતે આપણે...
આજથી ગણેશ ચતુર્થીના પર્વનો પ્રારંભ, જાણો શું છે માન્યતાBansari GohelAugust 22, 2020August 22, 2020તહેવારોની મોસમ ખીલી ઉઠી છે. ત્યારે આજથી ગણેશ ચતુર્થીના પર્વનો પ્રારંભ થયો છે. જોકે મહામારી કોરોનાને પગલે આ વખતે જાહેર ગણેશોત્સવ પર પ્રતિબંધ છે અને...
ભૂલથી પણ આ સ્થાને ન કરો ગણેશજીની સ્થાપના, મનાય છે અશુભBansari GohelSeptember 13, 2018હિન્દુ ધર્મમાં આસ્થાના અનેક પ્રતિકગ છે અને ભગવાન ગણેશ તેમાંથી એક છે. ભગવાન ગણેશને વિધ્નર્તા કહેવામાં આવે છે. તેઓ સુખ, સમૃદ્ધી, વૈભવના પ્રતિક છે. માનવામાં...
ગણેશ ચતુર્થી : ગજાનનની પૂજામાં જો થઇ આ ભૂલ તો પરિણામ આવશે ઘાતકBansari GohelSeptember 13, 2018September 12, 201813 સેપ્ટેમ્બર 2018 એટલે કે આજે ગણેશ ચતુર્થીના પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી...