GSTV

Tag : gandhi

ગાંધી જયંતી : જાણો ભારતની ચલણી નોટો પર ગાંધી બાપુ ક્યારથી આવવા લાગ્યા, ઇંદિરા ગાંધીએ બાપુને જ શા માટે નોટો પર રજૂ કર્યા

Dilip Patel
મહાત્મા ગાંધીની તસવીર 1969 માં ભારતની રૂ.100ની ચલણી નોટો પર પહેલી વખત છાપવામાં આવી હતી. ગાંધીજીની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતો. ત્યારે ઈન્દિરા ગાંધી...

ગાંધી જયંતિ 151, ગાંધીજીએ આવું ગ્રામ સ્વરાજ અને રામરાજ નહોતું ઈચ્છ્યું જ્યાં બળાત્કાર થાય, ગામડાઓ તૂટે

Dilip Patel
2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. મોટા સેમિનારો અને ઠરાવોનો દિવસ. આ વખતે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની 151 મી જન્મજયંતિ છે. દેશ જે પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ...

બેરોજગારી સામે દેશના યુવાનોનું લાઈટ આંદોલન, અખિલેશ અને કોંગ્રેસે 9 વાગ્યે 9 મિનિટ લાઈટ બંધ રાખવાની લોકોને કરી અપીલ

Dilip Patel
દેશમાં કોરોના સંકટ વચ્ચે વિરોધ પક્ષો વધતી બેકારી પર પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. લોકોએ આજે લાઈટ બંધ કરવાની અપીલ કરી તેમાં સમાજવાદી પાર્ટી અને...

ભારતમાં GDP જે રીતે ઉંધા માથે ગોથા ખાય છે, તેના માટે GST જવાબદાર, GST મતલબ ‘આર્થિક સર્વનાશ’

Dilip Patel
ગબ્બરસિંહ ટેક્સના કારણે જીડીપી અર્થતંત્રના કૂવાના તળિયે ગયો છે, રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આવા કર્યા આકરાં પ્રહાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર...

રાહુલનો હુમલો – ‘મોંઘા પેટ્રોલ અને વધતા ભાવ’, સરકારે પ્રજાને જાહેરમાં લૂંટવાનું શરૂ કર્યું

Dilip Patel
પેટ્રોલની કિંમતમાં સતત છઠ્ઠા દિવસે વધારો થયો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મંગળવારે રાહુલ ગાંધીએ એક...

ગાંધીજીના ચશ્મા : હરાજીમાં 20 ગણા એટલે કે કરોડપતિ થઈ જઈએ એટલા રૂપિયા આવ્યા, 50 વર્ષથી એક ખાનામાં પડ્યા હતા

Dilip Patel
ગાંધીજીના ચશ્મા રૂ.2.25 કરોડમાં વેચાયા છે. આવા બે ચશ્મા ગુજરાત અને દિલ્હી પાસે હતા. તો ખરા ચશ્મા કયા હોઈ શકે તે હવે ભારત સરકારે તપાસ...

ભાજપ-સંઘના વૈચારીક ગુરુ સાવરકરને અંગ્રેજ સરકાર દર મહિને શા માટે આપતી હતી રૂ. 60નું પેન્શન ? કોંગ્રેસનો વેધક સવાલ

Dilip Patel
કોંગ્રેસ નેતા અર્ચના દાલમિયાએ એક ટ્વીટમાં હિન્દુત્વવાદી નેતા વી.ડી. સાવરકરની ટીકા કરી છે. આ ટ્વિટની મદદથી અર્ચના દાલમિયાએ આડકતરી રીતે સાવરકર, સંઘ તેમજ શાસક ભાજપ...

BIG NEWS : સોનિયા બાદ રાહુલ ગાંધીને પણ પ્રધાનમંત્રી બનવાની થઈ હતી ઓફર, સ્પષ્ટ કર્યો હતો ઇનકાર

Dilip Patel
યુપીએ -2 માં કોંગ્રેસના રાહુલ ગાંધીને વડા પ્રધાન બનવાની ઓફર મળી હતી. તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે રાહુલ ગાંધીને વડા પ્રધાન બનવાની ઓફર કરી હતી. તેમની...

યુપીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને રાહુલ ગાંધીએ ભાજપની યોગી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું: “રાજ્યમાં જંગલ રાજ”

Dilip Patel
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં થયેલા ગુનાની તાજેતરની ઘટનાઓને લઈને યોગીની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું....

સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થશે, કોંગ્રેસના આગામી પ્રમુખ કોણ હશે એચર્ચાતો સવાલ

Dilip Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ પૂરો થવાનો છે. જલ્દીથી નવા પ્રમુખ મળે તેવી સંભાવના...

રાજસ્થાનમાં પાયલોટની ગેમ કરવા સોનિયા અને ગેહલોતની ‘ડબલ ગેમ’, આવા રચાયા છે સમીકરણો

Dilip Patel
સીએમ ગેહલોત રાજસ્થાનમાં કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે મળી સચિન વિરોધી પગલાંમાં પહેલા પ્રધાનની ખુરશી લીધા બાદ હવે વિધાનસભા સભ્યપદ લેવાની તૈયારી કરી રહી છે. પાયલોટ કેમ્પે...

ગાંધીજીનું કદ ભારત રત્ન કરતાં પણ ઘણું મોટું : સુપ્રીમે એવોર્ડ આપવાની અરજી ફગાવી

Mayur
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રત્યે દેશવાસીઓને અત્યંત ઉચ્ચ કક્ષાના માન- સન્માનની લાગણી છે, જે કોઇ પણ ઔપચારિક સન્માન કરતાં અધિક છે, એમ જણાવીને ગાંધીજીને...

મોદી અને શાહની જોડીને ગુજરાતના સીએમે ગાંધી-સરદારની જોડી સાથે સરખાવી

Mayur
સાયબર ક્રાઈમના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સીએમ વિજય રૂપાણીએ મોદી-શાહની જોડીને ગાંધી-સરદારની જોડી સાથે સરખાવ્યા હતા. વિજય રૂપાણીએ પોતાના સંબોધન સમયે કહ્યુ હતુ કે, દેશમાં મોદી-શાહની...

મધ્ય પ્રદેશના રીવાના ભાજપના સાંસદ બોલવામાં ભાન ભૂલ્યા, ગાંધી પરિવાર માટે આપ્યું વિવાદિત નિવેદન

Mayur
વિવાદિત નિવેદનો માટે હંમેશા ચર્ચામાં રહેનારા મધ્યપ્રદેશના રીવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ ગાંધી પરિવારને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ દેશભરમાં થઈ...

ગાંધી પરિવારને સુરક્ષા આપવા માટે સીઆરપીએફે ઘડ્યો આ માસ્ટરપ્લાન, સરકાર સામે મૂકી આ માગણીઓ

Mayur
કોંગ્રેસના વરીષ્ઠ નેતા રાહુલ અને સોનિયા ગાંધી સહીતના ગાંધી પરિવારને જે એસપીજી સુરક્ષા આપવામાં આવી હતી તેને સરકારે હટાવી લીધી છે અને હવે સીઆરપીએફને આ...

દેશના આ ટ્રસ્ટમાંથી પણ ગાંધી પરિવારની બાદબાકી, મોદી સરકાર નામોનિશાન કાઢવા બેઠી

Mayur
શિયાળુ સત્રના બીજા દિવસે પણ વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષના અનેક પક્ષોએ લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો. વિપક્ષના સભ્યોએ...

રીવામાં શરમજનક હરકત : બાપુની તસવીર પર લખાયું રાષ્ટ્રદ્રોહી, અસ્થિકળશ પણ કોઈ ચોરી ગયું

Mayur
દેશભરમાં બે ઓક્ટોબરે 150મી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મધ્યપ્રદેશના રીવા શહેરમાં એક શરમજનક ઘટના બની. અહીં બાપૂ ભવનમાં લાગેલી મહાત્મા ગાંધી તસ્વીર...

મોદી અને શાહને આ નેતાએ ગણાવ્યા આધુનિક ગોડસે, કહ્યું તેમનાથી દેશને બચાવો

Mayur
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નિમિત્તે યોજાએલી એક સભાને ગાંધી જયંતીએ સંબોધતાં વિવાદાસ્પદ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે આજના ગોડસે દેશને બરબાદ કરી રહ્યા છે....

મહાત્મા ગાંધીજીનો આ છે હેલ્થરિપોર્ટ, વજન અને બ્લડપ્રેશર જાણશો તો ચોંકશો

Mayur
‘આગામી વિશ્વ માની નહીં શકે કે એક મુઠ્ઠીભર હાડકા અને સુકલકડી કાયા ધરાવતો માનવી આ હદે ન ભૂતો ન ભવિષ્ય મહામાનવ બનીને પૃથ્વી પર વિરાટ...

ગુજરાતીઓ કરતાં વિદેશીઓને ગાંધીજીમાં છે સૌથી વધારે રસ, બાપુનું આ પુસ્તક સૌથી વેચાયું છે અંગ્રેજીમાં

Mayur
‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે…’ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ  તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં લખેલી આ...

અમદાવાદ : તંત્રએ ગાંધીજીની આસપાસનો રસ્તો સાફ કરી દીધો પણ પ્રતિમા સાફ કરવાનું ભૂલી ગયા

Mayur
સમગ્ર દેશ દુનિયામાં ભલે મહાત્મા ગાંધીનો જન્મ દિવસ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવાય પરંતુ અમદાવાદમાં ઈન્કમટેક્સ કચેરી પાસેની ગાંધી પ્રતિમાની આજે પણ સફાઈ કરવામાં આવી ન...

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી અંગે નાયબ મુખ્યમંત્રીએ આપી માહિતી

Mansi Patel
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણીને લઈ રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી ઓક્ટોબરે અમદાવાદમાં ગાંધીઆશ્રમની મુલાકાત લેવાના છે. નાયબ મુખ્યપ્રધાન...

ગાંધી અને બુદ્ધની ધરતી પર 370 જેવી કામ ચલાઉ બાબતોને સ્થાન ન હોય : મોદી

Mayur
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે છે, તેઓએ પેરિસમાં આવેલા યુનેસ્કો હેડક્વાર્ટર્સ પર ભારતીયોને સંબોધ્યા હતા. આ દરમિયાન તેમણે આતંકવાદથી લઇને ટ્રિપલ તલાક સહીતના મુદ્દે...

નહેરૂ-ગાંધી પરિવાર સિવાયની વ્યક્તિ કોંગ્રેસને ચલાવી જ નહીં શકે : ચૌધરી

Mayur
નહેરૂ-ગાંધી પરિવારની બહારની કોઈપણ વ્યક્તિ માટે પક્ષ ચલાવવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તેઓ પક્ષના ‘બ્રાન્ડ ઈક્વિટી’ છે તેમ લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન...

ઉન્નાવ દુષ્કર્મની પીડિતાના અકસ્માત બાદ પ્રિયંકા ગાંધીના યોગી સરકાર પર આકરા પ્રહાર

GSTV Web News Desk
ઉન્નાવ દુષ્કર્મની પીડિતા સાથે અકસ્માતની ઘટના બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, પીડિતા સાથે...

બુનિયાદી શિક્ષણ અને ગાંધી વિચારને ફેલાવવા મનસુખ માંડવીયા બનાસકાંઠા પહોંચ્યા

Mayur
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ગાંધી વિચાર અને બુનિયાદી શિક્ષણના વિચારોને સમાજમાં પ્રસ્થાપિત કરવાનાં શુભ હેતુથી પદયાત્રા કરતાં બનાસકાંઠા પહોંચ્યા છે. તેમણે ડીસાના ઢુવા ગામથી પદયાત્રાનો...

તંત્રની બેદરકારીના કારણે ગાંધીજીની પ્રતિમા પર થતો જળાભિષેક

Mayur
અમદાવાદના ઇન્કમટેક્સ બ્રિજનું ઉદ્ઘાટન થયું તે પહેલાથી જ જાણે અહીંની ગાંધીજીની પ્રતિમાની અવગણના થતી હોય તેવી સ્થિતી છે. કારણકે આ પહેલા પૂલના નિર્માણ સમયે ગાંધીજીની...

કોંગ્રેસના નવા અધ્યક્ષ પર સવાલો ઊઠ્યા, રાહુલે આપ્યો જવાબ

GSTV Web News Desk
કોંગ્રેસનાં વર્તમાન રાષ્ટ્રીય અધ્યક્ષ અને વાયનાડનાં સાંસદ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, નવા પ્રમુખની શોધખોળ ચાલું છે. તેમજ આ પ્રક્રિયામાં હું શામેલ...

રાહુલ ગાંધીના રાજીનામાની જીદ બાદ આ કદાવર નેતા બની શકે છે અધ્યક્ષ

GSTV Web News Desk
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધુ છેકે, તેઓ હવે આગળ  પાર્ટીનાં અધ્યક્ષ પદે રહેવા માંગત નથી. તેમણે પોતાનું રિપ્લેસમેન્ટ શોધવા માટે પાર્ટીને એક મહિનાનો...

રાહુલ અધ્યક્ષ પદ છોડવા માગે છે તો આ યોગ્ય સમય નથી : વિરપ્પા મોઈલી

GSTV Web News Desk
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન વીરપ્પા મોઈલીએ જણાવ્યું કે, કેટલાક રાજ્યમાં અનુશાનનું પાલન કરવામાં આવ્યુ નથી. જેથી પાર્ટી આ...
GSTV