ચેતવણી/ ત્રીજી લહેર વચ્ચે ભારતમાં કોરોનાની ચોથી લહેરની ચેતવણી, વૈજ્ઞાાનિકોની આગાહી
કોરોનાની ત્રીજી લહેરની ઝડપ ઘટી ગઇ છે. આ સ્થિતિમાં વૈજ્ઞાાનિકો હવે ચોથી લહેરની શક્યતાઓ અંગે સંશોધન કરી રહ્યાં છે. આઇઆઇટી, કાનપુરના વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર ભારતમાં...