GSTV

Tag : Former

દુખદ / સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર જાડેજાનું નિધન, કોરોના સામે હાર્યા જિંદગીની જંગ

Bansari Gohel
ભારતીય ક્રિકેટે તેનો એક ભૂતપૂર્વ ક્રિકેટર ગુમાવ્યો છે. હકીકતમાં, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાનું મંગળવારે કોવિડ-19 સંક્રમણને કારણે અવસાન થયું હતું. તેઓ 69 વર્ષના હતા....

પાકિસ્તાનનો આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર આવ્યો કોરોનાની ઝપેટમાં, નામ જાણીને ચોકી જશો

Arohi
સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે હવે ક્રિકેટરો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયાં છે. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડ શાહિદ આફ્રિદી હવે કોરોનાગ્રસ્તોની યાદીમાં...

ભારતનાં આ પૂર્વ ક્રિકેટરની સામે નોંધાઈ FIR, ટ્રાવેલ એજન્ટ સાથે પૈસાની છેતરપિંડીનો છે આરોપ

Mansi Patel
પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સહિત ત્રણ લોકો પર ટ્રાવેલ એજન્ટ મોહમ્મદ શાદાબએ 20 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ઓરંગાબાદમાં એફઆઈઆર નોંધાઈ છે....

લોકપાલ પદે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ પિનાકી ચંદ્ર ઘોષની નિમણુંક કરવામાં આવી હોવાના અહેવાલો

Yugal Shrivastava
સુપ્રીમ કોર્ટના દબાણને પગલે ભીસમાં આવેલી સરકારે આખરે ભ્રષ્ટાચાર સામે સકારાત્મક ગણાતા લોકપાલની નિમણુંકની પ્રક્રિયા હાથ ધરી લીધી છે. એવા અહેવાલો છે કે વડા પ્રધાન...

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગરની બેઠક લડવા જીદ કરતા ભાજપમાં ટેન્શન

Yugal Shrivastava
લોકસભા બેઠકના ભાજપના નિરીક્ષકોની પેનલ દ્વારા આજથી ત્રણ દિવસ સુધી તમામ બેઠકના ઉમેદવારો અંગે કાર્યકરોના અભિપ્રાયો અને સૂચનો મેળવવાનું શરૂ થયું છે. 16મી માર્ચે ગાંધીનગરની...

માયાવતીના પૂર્વ સચિવ અને નિવૃત્ત આઇએએસના સંકુલોમાં દરોડા, 300 કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Yugal Shrivastava
ઉત્તર પ્રદેશ કેડરના નિવૃત્ત આઇએએસ અધિકારી સાથે સંકળાયેલા સંકુલોમાં આવકવેરા વિભાગે દરોડા પાડીને ૧.૬૪ કરોડ રોકડા, ૫૦ લાખ રૃપિયાની વૈભવી પેનો, ચાર વૈભવી એસયુવી અને...

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનને અપાશે યશવંતરાવ ચવ્હાણ પુરસ્કાર

Yugal Shrivastava
રિઝર્વ બેંકના માજી ગવર્નર રઘુરામ રાજનને ૨૦૧૮નો યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનનો પ્રતિષ્ઠિત એવો પુરસ્કાર જાહેર કરવામાં આવ્યો છે. ૧૨ માર્ચ ૨૦૧૯ના દિવસે, આવતા મંગળવારે યશવંતરાવ ચવ્હાણની...

પાકના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે જૈશ અને ISIના ગાઢ સંબંધ અંગે કર્યા આ મહત્વના ખુલાસા

Yugal Shrivastava
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે જૈશ અને આઈએસઆઈના ગાઢ સંબંધ અંગે મહત્વનો ખુલાસો કર્યો.  તેમણે એક નિવેદનમાં જણાવ્યુ કે, પાકિસ્તાનમાં આઈએસઆઈ અને જૈશ એ મહંદમ...

ભાગેડું વિજય માલ્યાએ Tweet કરી વડાપ્રધાનને કરી વિનંતી, બેંકોને નાણાં વસૂલવાનો આપો આદેશ

Yugal Shrivastava
બ્રિટનની કોર્ટમાં ભારતમાં પ્રત્યાર્પણ માટેના કેસોનો સામનો કરી રહેલા વિવાદાસ્પદ ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાએ ટ્વિટર પર વડાપ્રધાનને વિનંતી કરી છે કે તે બેંકોના નાણાં ચૂકવવા...

ઇડીએ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચરની સામે દાખલ કર્યો ક્રિમિનલ કેસ

Yugal Shrivastava
આઇસીઆઇસીઆઇ બેંક સાથે છેતરપીંડી કેસમાં ઇડીએ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચરની સામે ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. ચંદા કોચર ઉપરાંત દીપક કોચર, વીડિયોકોન ગુ્રપના પ્રમોટર...

ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત પોલીસ બે શાર્પ શુટર અને અન્ય પાંચ શખ્સોને પુણેથી લાવી

Yugal Shrivastava
પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવાના ચકચાર ભર્યા કેસમાં ગુજરાત પોલીસ બે શાર્પ શુટરને પુણેથી અમદાવાદ લઈ આવી છે. જોકે આ બાબતે પોલીસ...

પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે આપ્યું મહત્વનું નિવેદન

Yugal Shrivastava
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ મુરાદાબાદમાં રામ મંદિર નિર્માણ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ કે, આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષ્દ સત્તામાં આવશે તો એક...

સીબીઆઇએ ભૂપિન્દર સિંહ હૂડા અને અન્ય સામે નવો કેસ કર્યો દાખલ, ૨૦ સ્થળોએ દરોડા

Yugal Shrivastava
સીબીઆઇએ ૨૦૦૯માં ગુરુગ્રામમાં જમીનની ફાળવણીમાં કથિત અનિયમિતતા આચરવા બદલ હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા અને અન્ય સામે નવો કેસ દાખલ કર્યો છે અને દિલ્હી-એનસીઆરમાં...

હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ સ્થાને સીબીઆઈએ પાડ્યા દરોડા

Yugal Shrivastava
હરિયાણાના પૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડ્યા છે. દરોડા દરમ્યાન તેઓ પોતાના નિવાસ સ્થાને હાજર છે. રોહતકના મોડલ ટાઉનમાં આવેલા નિવાસ...

ભાનુશાળીના હત્યા કેસમાં છબીલદાસ પટેલ અને મનીષા ગોસ્વામીની સંડોવણી બહાર આવી

Yugal Shrivastava
ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના ચકચારભર્યા હત્યા કેસમાં છબીલદાસ પટેલ અને મનીષા ગોસ્વામીની સંડોવણી બહાર આવી છે. ભાનુશાળી છબીલ અને મનીષા વચ્ચે આર્થિક સહિતના ગંભીર...

ચંદા કોચરના કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાઈ ફરિયાદ, ચાર જગ્યાએ દરોડા

Yugal Shrivastava
ICICI બેન્કના પૂર્વ સીઈઓ ચંદા કોચરના કેસમાં સીબીઆઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેની સાથે સાથે મુંબઈ તેમજ મહારાષ્ટ્રમાં ચાર જગ્યાએ સીબીઆઈ દ્વારા...

શંકરસિંહ વાઘેલા વિધિવત રીતે જોડાશે આ પાર્ટીમાં, ભાજપ અને કોંગ્રેસ બંને માટે મુશ્કેલી

Yugal Shrivastava
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા આખરે ૨૯મી જાન્યુઆરીએ એનસીપીમાં વિધિવત રીતે જોડાઇ જશે અમદાવાદમાં 29મીએ એનસીપીના કાર્યકરોનું એક વિશાળ...

જયંતી ભાનુશાળીના હત્યારા કચ્છના આ કદાવર નેતાના ફાર્મ હાઉસમાં રોકાયા હતા…

Yugal Shrivastava
ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા બે શખ્સો છબીલ પટેલના કચ્છ સ્થિત ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું કહેવાય છે. ફાર્મ હાઉસના...

ભાનુશાળીની હત્યામાં ભીનું સંકેલવાના પ્રયાસો જાણો શું છે મુખ્ય કારણ

Yugal Shrivastava
કચ્છ ભાજપના નેતા જયંતી ભાનુશાળીની હત્યા બાદ ‘મીઠી ખારેક’ શબ્દ અને સેક્સકાંડ ચર્ચાની એરણે ચડ્યા છે. ત્યારે આ બનાવના પગલે જેને ભીનું સંકેલવાના પ્રયાસો હાલ...

ભાનુશાળીની હત્યાના આખા ઘટનાક્રમ વિશે સહપ્રવાસીએ કર્યા આ ખુલાસાઓ

Yugal Shrivastava
ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા ભાનુશાળીની ગોળી મારીને મોતને ઘાટ ઉતારાયા ત્યાં સુધી કોચના એટેન્ડન્ટ અને ટીસીને તેની જાણ ન હતી. એટેન્ડન્ટ ગોળીબારનો...

80 વર્ષના નેતાને ફરી કોંગ્રેસના પ્રમુખની કમાન મળી જતા જોશમાં આવી ગયા

Yugal Shrivastava
દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી અજય માકને રાજીનામું આપતા રાજીનામાની સ્વીકાર પછી પૂર્વ મુખ્ય મંત્રી શીલા દિક્ષિતને દિલ્હી પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.ચોથી જાન્યુઆરીએ  તબીયતના...

અમદાવાદના નરોડામાં જયંતી ભાનુશાળીની કરાઈ અંતિમક્રિયા

Yugal Shrivastava
અમદાવાદના નરોડામાં જયંતી ભાનુશાળીની અંતિમયાત્રા નીકળી. સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ છે. તો પરિવારજનોના વિલાપ વચ્ચે ભાનુશાળીની અંતિમક્રિયા કરવામાં આવી. અંતિમયાત્રામાં ભાનુશાળીના સગાસંબંધીઓ સહિત સમાજના લોકો...

પી. ચિદમ્બરમને ઈડી દ્વારા સમન, પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પરની રોક લંબાવાઈ

Yugal Shrivastava
ઈડી દ્વારા પી. ચિદમ્બરમને પૂછપરછ માટે સમન કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન ચિદમ્બરમની આઈએનએક્સ મીડિયાના કેસમાં પૂછપરછ થશે. આ પહેલા...

પાટીદારો કરશે આજે ગાંધીનગરમાં હલ્લાબોલ, હાર્દિક નહીં લાલજી આવ્યા મેદાને

Yugal Shrivastava
એક તરફ જસદણ પેટાચૂંટણી જીતવા ભાજપ-કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવે છે.બીજીતરફ, પાટીદારો ફરી એકવખત સરકાર આજે મોરચો માંડવા જઈ રહ્યા છે. આજે સરદાર પટેલ સેવાદળ દ્વારા...

મોદી સામે પ્રધાનમંત્રી તરીકે આ મહિલા જ આપી શકે છે ટક્કર, પીએમ બનવાના તમામ ગુણ

Yugal Shrivastava
ભાજપના પૂર્વ નેતા અને કેન્દ્રીય પ્રધાન યશંવતસિંહાએ પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. યશવંતસિંહાએ જણાવ્યુ હતુ કે,મમતા બેનર્જીમાં પીએમ બનવાના...

દેશમાં ફરીવાર ઘોર મંદીના એંધાણ : કૃષિ અને નાણાકીય વ્યવસ્થા દબાણમાં, સરકાર માટે ખતરો

Yugal Shrivastava
દેશના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સરકાર માટે લાલબત્તી સમાન નિવેદન આપ્યુ છે. અરવિંદ સુબ્રમણ્યમે કહ્યુ કે, દેશમાં ફરીવાર ઘોર મંદી આવી શકે છે....

હરેન પંડ્યાની હત્યા કેસમાં હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી પર આજે સુપ્રીમમાં સુનાવણી

Yugal Shrivastava
આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યાના મામલે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાવાની છે. હરેન પંડ્યા મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12...

દિગ્વિજયસિંહે મતદાનના દિવસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ

Yugal Shrivastava
કોંગ્રેસના મહાસચિવ અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજયસિંહે દાવો કર્યો છે કે હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં કોંગ્રેસને 126થી 132 બેઠકો મળવી જોઈએ. તેની સાથે જ દિગ્વિજયસિંહે મતદાનના...

ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં થયા સામેલ

Yugal Shrivastava
ઓડિશાના ભૂતપૂર્વ આઈએએસ અધિકારી અપરાજિતા સારંગી ભાજપમાં સામેલ થયા છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં પાર્ટીમાં સામેલ થયા છે. સારંગી લોકસભાની ચૂંટણી લડે...

સેનાના ભૂતપૂર્વ કેપ્ટની હત્યાના આરોપમાં ભાજપના ઉમેદવારની જમ્મુ-કાશ્મીર પોલીસે કરી ધરપકડ

Yugal Shrivastava
જમ્મુ-કાશ્મીર પોલીસે સેનાના ભૂતપૂર્વ કેપ્ટની હત્યાના આરોપમાં સરપંચની ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર રહમતુલ્લા બટ્ટની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ રહમતુલ્લાએ ભાજપની ટિકિટ પર...
GSTV