દુખદ / સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર જાડેજાનું નિધન, કોરોના સામે હાર્યા જિંદગીની જંગ
ભારતીય ક્રિકેટે તેનો એક ભૂતપૂર્વ ક્રિકેટર ગુમાવ્યો છે. હકીકતમાં, ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાપ્રતાપસિંહજી જાડેજાનું મંગળવારે કોવિડ-19 સંક્રમણને કારણે અવસાન થયું હતું. તેઓ 69 વર્ષના હતા....