INX મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી પી. ચિદમ્બરમની ધરપકડને ઈન્દ્રાણી મુખર્જીએ સારા સમાચાર ગણાવ્યા છે. ગુરૂવારે મીડિયા દ્વારા આ મુદ્દે પૂછવામાં આવેલા સવાલમાં ઈન્દ્રાણીએ પોતાની...
દેશના શ્રેષ્ઠ રાજકારણીઓમાં જેની ગણના થાય છે અને અજાતશત્રુ જેવી છબી ધરાવતા અરૂણ જેટલી પંચમહાભૂતમાં વિલીન થયા છે. તેમના પાર્થિવ દેહને તેમના પુત્ર રોહન જેટલીએ...