બ્રાઝિલના પ્રમુખ જૈર બોલસોનારોએ એમેઝોનના જંગલોને બચાવવા માટે સેનાના જવાનો તૈનાત કરવા માટેની એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. બે મહિના પહેલા જ જંગલોમાંથી સેનાના...
વનવિભાગમાં લોલમલોલ ચાલી રહ્યું છે અને નાના કર્મચારીઓને સતત અન્યાય થઈ રહ્યો છે. તાજેતરમાં મોટા ઉપાડે બીટગાર્ડમાંથી બઢતી આપી ફોરેસ્ટર બનાવેલા ૩૨ વનકર્મીઓને ફરી રીર્વટ...
ગિરનાર રેંજમાં જાંબુડી-પાતુરણ રૃટ પર રાતે ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી કરાતી હોવાનો જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આક્ષેપ કરીને આ મામલે સીસીએફ અને રાજ્યના...
કોરોના વાઈરસ વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાઈરસનો ચેપ લાગે એ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાઈરસની ઘાતકતા સાબિત કરી આપી છે. એ...
મહારાષ્ટ્ર સરકારે ગોરેગાંવમાં 600 એકર જમીનને અનામત વન તરીકે જાહેર કરી છે. શિવસેનાના મહારાષ્ટ્રના પર્યાવરણ અને પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને કહ્યું છે કે...
અરવલ્લીના મોડાસાના દધાલીયા ડુંગર વિસ્તારના જંગલમાં આગ લાગી છે. કકરાઈ માતાજીના મંદિરથી ત્રણ કિલોમીટર સુધી આગ પ્રસરી હતી. છેલ્લા 6 કલાકથી આગની ઘટના છતાં વન...
ઋતુચક્રમાં ફેરફારની અસર સિંહો પર જોવા મળી. અગ્નિ વરસાવતા ૪૩ ડીગ્રી તાપમાનમાં સિંહ યુગલ મેટિંગ પિરિયડમાં મસ્ત જણાયુ હતુ. સાવરકુંડલા-ખાંભા વચ્ચે આવેલ ડુંગર વિસ્તારમાં સિંહ...
મહીસાગર જિલ્લાના ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં વાઘ હોવાની વાતો છેલ્લા કેટલાય સમયથી ચર્ચાતી હતી અને વન વિભાગને પણ આ અંગેની ફરિયાદો આ વિસ્તારના સ્થાનિકો મૌખિક...
ગીર પૂર્વમાં દલખાણીયા રેન્જમાં સિંહોના મોત બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે. સરસિયા આસપાસ વસવાટ કરતા ૨૬ સિંહોને ૫૦ કિ.મી. દૂર ગીર પશ્ચિમ હેઠળના જામવાળા...
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં દેલોચ જંગલ આવેલું છે. આ જંગલમાં વર્ષો પુરાણું અને ઐતિહાસિક દેલોચીયા મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે વર્ષોથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે...
શહેરાના દલવાડા-ડોડીયાણીના જંગલમાંથી બિનવારસી હાલતમાં કેમીકલના બેરલ મળી આવ્યા. કેમિકલના બેરલ અંગેની જાણ શહેરા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે...
ગીરમાં ગેરકાયદે સિંહદર્શનના વધી રહેલા બનાવો તેમજ સિંહની રંજાડ મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવાની સરકારે ખાતરી આપી છે. વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ...
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીને લઈને વિશ્વભરના લોકોમાં થનગનાટ છે. રાજ્ય સરકારે કાર્યક્રમ આયોજિત કર્યા છે. પરંતુ ગુજરાતમાં ભાજપ સરકારને જ પર્યાવરણ, જંગલ પ્રત્યે ઝાઝો રસ...