દુનિયામાં કોરોના મહામારી દરમ્યાન વિશ્વના અર્થતંત્રને કાર્યરત રાખવા માટે સરકારોએ લોકોની આવક વધારવા અને બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે મોટાપાયે નાણાં ખર્ચવાને કારણે સરકારો, બિઝનેસો પર...
ભારતના કરોડપતિ કેવી રીતે સરળતાથી વિદેશમાં જઇ વસવાટ કરી લે છે? તેનો ખુલાસો એક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે...
સામાન્ય રીતે ભારતથી વિદેશ જનારાના પ્રમાણમાં સતત વધારો જોવા મળે છે પરંતુ કોરોના કાળમાં વિદેશથી સ્વદેશ પરત ફરનારા ભારતીયોનું પ્રમાણ વધ્યું છે. કોરોનાએ પગપેસારો કર્યા...
સંરક્ષણ ક્ષેત્રે સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ) 49 ટકાથી વધારીને 74 ટકા કરવાના નિર્ણયમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા’ ની એક શરત ઉમેરવામાં આવી છે. મંગળવારે કેન્દ્રીય કેબિનેટે આ...
સમુદ્રમાં તાકાત મજબુત બનાવવા 6 સબમરીન બનાવવાની ઠેકા આપવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રૂ.55,૦૦૦ કરોડના ખર્ચે તૈયાર કરાશે. ઓક્ટોબરથી બિડિંગ થશે. આ સબમરીન...
પ્રેસ કોન્ફરન્સ દરમયાન મિડિયાએ ભારત અને ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆનને 6 પ્રશ્નો પુછવામાં આવ્યાં હતાં. પણ આમાંથી...
વિશ્વના ૧૫૦થી વધુ દેશોમાં ફરી વળેલી કોરોના વાઈરસના ચેપની મહામારીને પરિણામે ફસાઈ ગયેલા અને પરત ન આવી શકતા ગુજરાતના ૧૦૦૦ વિદ્યાર્થીઓને દસમીમેએ ગુજરાત પરત લાવવામાં...
પંજાબ(Punjab)ના લુધિયાણામાં એક બે નહી પણ 167 શંકાસ્પદો લાપતા થઈ જતા સરકારમાં હડકંપ મચી ગયો છે. એક જ શહેરમાંથી આટલા શંકાસ્પદ ગાયબ થવાના કારણે તંત્રના...
છેલ્લા પાંચ વર્ષમાં વડા પ્રધાન મોદીએ કરેલી વિદેશની મુલાકાત માટે કુલ રૂપિયા 446.52 કરોડનો ખર્ચ થયો હતો, એમ વિદેશ મંત્રાલયે આજે કહ્યું હતું.લોકસભામાં એક સવાલના...
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર ઘેરવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમાં પાકિસ્તાન ફાવ્યુ નથી. તેવામાં 15 દેશોનું વિદેશી પ્રતિનિધિ મંડળ...
રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને એક પ્રશ્નનો લેખિત જવાબમાં બુધવારે માહિતી આપી કે, વડાપ્રધાન મોદીના છેલ્લા 3 વર્ષમાં થયેલા વિદેશ પ્રવાસ માટે ચાર્ટર્ડ ઉડાન પર...
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના પ્રસ્તાવિત નિયમોમાં એક એવો નિયમ પણ છે, જે અંતર્ગત કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિેકેટર તેના દેશના ક્રિકેટ બોર્ડ સિવાય અન્ય દેશો દ્વારા રમાડવામાં આવતી...
ભાજપના પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું વિદેશમાં પણ એટલું જ માન સન્માન હતું. વિવિધ દેશના પ્રધાનોએ પણ સુષમા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વિદેશ...
ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન હચમચી ગયું છે ત્યારે પાકિસ્તાનના દોસ્ત ચીન તરફથી આ એક્શન પર પ્રતિક્રિયા આવી છે. ચીને જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ...
કેન્દ્રમાં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ અત્યાર સુધીમાં 24 હજાર ધનવાનોએ ભારત છોડી દીધુ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ભારતમાંથી પૈસા કમાયા બાદ અસલામતી...
વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે બોન્ડમાં ઈન્વેસ્ટમેન્ટ માટેની મર્યાદામાં રિઝર્વ બેન્કે બે તબક્કામાં વધારો કર્યો છે જેને કારણે વિદેશી રોકાણકારો રૂપિયા 1.40 ટ્રિલિયન જેટલી વધુ રકમ...