ભારતની સરહદ પર તનાવ વચ્ચે, ચીને આ સપ્તાહે બાંગ્લાદેશની નિકાસમાં 97 ટકા ટેરિફ મુક્ત જાહેર કર્યું છે. ભારતમાં ચીનના આ પગલાને બાંગ્લાદેશને લલચાવવાના પ્રયાસ તરીકે...
કેન્દ્રીય વિદેશપ્રધાન એસ. જયશંકરે અચાનક કાશ્મીરની મુલાકાત લીધી. અહીં વિદેશપ્રધાને એ પરિવારો સાથે મુલાકાત કરી કે જેમના બાળકો કોરોના વાયરસ પ્રભાવિત ઇરાનમાં ફસાયેલા છે. એસ....
ચીનમાં પ્રસરી રહેલા ખતરનાક કોરોના વાયરસને કારણે ગુજરાતના 100 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે. તો ચીનમાં મેડિકલના અભ્યાસ માટે ગયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે તેમના...
બાંગ્લાદેશના વિદેશ પ્રધાન ડો.એકે અબ્દુલ મોમેનએ પોતાનો ભારતનો પ્રવાસ રદ્દ કર્યો છે. તેઓ ઇન્ડિયાન ઓશન ડાયલોગ દિલ્હી ડાયલોગમાં સામેલ થવા માટે ભારત આવવાના હતા. પરંતુ...
જીનેવામાં પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીના મોઢેથી આખરે સચ્ચાઈ નીકળી ગઈ છે. મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેમણે જમ્મૂ-કાશ્મીરને ભારતીય રાજ્ય માન્યુ હતુ. #WATCH: Pakistan Foreign...
અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો મોડી રાત્રે ભારતમાં આવી પહોંચ્યા છે. જેથી પોમ્પિયાના ભારત પ્રવાસનો વિરોધ ડાબેરીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ડાબેરી નેતાઓએ દિલ્હીમાં રેલી...
ઈરાન સંકટ, આતંકવાદના પડકાર વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયો ભારત પહોચ્યા છે. માઈક પોમ્પિયો કાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા અને આજે તેમણે પ્રધાનમંત્રી સાથે મુલાકાત...
ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે જાહેર કરાયેલા ભાજપના બંને ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી. ભાજપ તરફથી વિદેશપ્રધાન એસ. જયશંકર તેમજ જુગલ ઠાકોરે ઉમેદવારીપત્રક ભર્યું. બંને...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં સૌથી સરપ્રાઇઝ એન્ટ્રી પૂર્વ વિદેશ સચિવ એસ. જયશંકરની રહી છે. શપથવિધિ બાદ ધારણા મુજબ જ એસ. જયશંકરને વિદેશપ્રધાન બનાવવામાં આવ્યા છે....
વિદેશ પ્રધાન એસ.જયશંકરે પદભાર સંભાળ્યા બાદ ટ્વિટર પર પહેલી પોસ્ટ કરી છે. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજના રસ્તા પર ચાલવાનો...
મીટુ કેમ્પન બાદ વિવાદોમાં ઘેરાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન એમ. જે. અકબરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે...
ભારત સાથે શાંતિ મંત્રણા કરવા માટે પાકિસ્તાને અમેરિકાને મદદ કરવાની અપીલ કરી છે. અમેરિકાની મુલાકાતે ગયેલા પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ ભારત અને પાકિસ્તાન...
ભારત સાથે વાતચીત કરવા મામલે પાકિસ્તાનના વલણ નરમ પડ્યા છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુ આપતા કહ્યુ કે, આતંકવાદ મામલે...
ઈમરાન ખાનની સરકારમાં વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા ચાહે છે અને કાશ્મીર સહીત તમામ વિલંબિત મુદ્દાઓનો વાતચીતના...
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર દુનિયાના સૌથી તાકતવર નેતાઓમાં સામેલ છે પરંતુ તેમનો આ અનોખો અંદાજ કયારેય જોયો નહીં હોય. કયારેક ઘોડેસવારી તો કયારેક જંગલ સફારી કરતી...
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના વિદેશ પ્રધાન મોહમ્મદ જવાદ ઝરીફ વચ્ચે ટ્વિટર વૉર છેડયું છે. પહેલા ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપાત ટ્વિટ કર્યું હતું કે...
ડોકલામ પર સંસદની વિદેશ મામલાની કમિટીની બેઠક પહેલા વિદેશ મંત્રાલય તરફથી મોકલવામાં આવેલી નોંધમાં ચીનના નાપાક મનસૂબાની જાણકારી આપવામાં આવી છે. આ નોંધ વિદેશ મંત્રાલય...
ભારત અને પાકિસ્તાનના સંબંધો બેહદ ખરાબ છે. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની તીર્થયાત્રાએ જનારા શ્રદ્ધાળુઓ પર કોઈપણ પ્રકારનો...
માલદીવમાં રાજકીય સંકટ વચ્ચે ભારતે માલદીવમાં વસવાટ કરતા નાગરિકોને એલર્ટ કર્યા છે. ભારતીય નાગરિકોને માલદિવની યાત્રા ટાળવાના નિર્દેશ વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે. વિદેશ...