વાયુસેનાનું એએન-32 વિમાન ક્રેસ થયા બાદ વાયુસેનાએ મહત્વનો નિર્ણય લીધો છે. વાયુસેનાએ એક નિવેદનમાં જણાવ્યુ કે, વાયુસેના જોખમી મિશનમાં એએન-32 વિમાનને દૂર રાખશે. કેમ કે,...
પંજાબના ગુરદાસપુરથી ભાજપના ઉમેદવાર સની દેઓલ વતી પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટે ઉમેદવારની અરજી પર ચૂંટણી પંચને આદેશ આપ્યો છે....
જમ્મુ-કાશ્મીરના કુપવાડાના હંદવાડા ખાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે વધુ એક એન્કાઉન્ટર થવાના અહેવાલ છે. સુરક્ષાદળોએ હંદવાડા ખાતે ત્રણ જેટલા આતંકવાદીઓને ઘેરી લીધા હોવાના અહેવાલ છે....