બદલાતી લાઈફસ્ટાઈલ અને કામની વ્યસ્તતા વચ્ચે લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જતાં હોય છે. લગભગ 70 ટકા લોકોને પેટમાં ગેસની સમસ્યા રહ્યા કરે છે....
મુલતાની માટીને ‘ફુલર્સ અર્થ’ પણ કહેવામાં આવે છે. જે ત્વચા માટે કોસ્મેટિકના ગુણોથી ભરપૂર હોય છે. મુલતાની માટીથી ત્વચા સ્વચ્છ થાય છે તેમજ ચમકીલી બનાવે...
ભારતીય ટીમમાં બોલિંગ કોચ માટે આવેદન કરનારા પૂર્વ સ્પિનર સુનિલ જોશીનું માનવું છે કે વિરાટ કોહલીના નેતૃત્વ વાળી ટીમને સ્પિન વિશેષજ્ઞની જરૂર છે. કોહલી સાથે...
કામ દરમિયાન શૂટિંગના બિઝી શેડ્યૂલમાંથી કેવી રીતે પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે બોલિવૂડ સ્ટાર્સ? બોલિવૂડ સ્ટાર્સ આખા દિવસ દરમિયાન શું જમે છે. કોણ હોય છે...
ખેડૂતો અને ખેતીની સ્થિતિમાં સુધારો લાવવા માટે રાજ્યસભામાં દરેક પક્ષો દ્વારા રાષ્ટ્રીય કિસાન આયોગની રચના માટેની દરખાસ્તને સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કમિશનને બંધારણીય...
શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઓનલાઈન હાજરી પુરાવાની પ્રક્રિયા અત્યાર સુધી સફળ થયા બાદ હવે રાજ્યમાં આવેલી યુજી અને પીજીની ૩૫૦થી વધુ ગ્રાન્ટેડ કોલેજોમાં...
નિકાસકારો માટે ખુશીના સમાચાર છે, કારણ કે કેન્દ્ર સરકારે તેમના માટે એક મોટી રાહતની જાહેરાત કરી છે. હવેથી કેન્દ્ર સરકાર રાજ્યના ટેક્સની સામે ઈનપુટ ટેક્સ...
કેન્દ્રીય રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલા બજેટ બાદ પહેલી વખત ગુજરાતની મુલાકાત દરમિયાન વડોદરા આવ્યા છે. આજે રૂપાલાએ શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસે વડોદરામાં સદસ્યતા અભિયાનનો આરંભ કરાવ્યો છે....
ટોમ હોલેન્ડની ફિલ્મ Spider-Man: Far From Home અત્યારે રિલીઝ પણ નથી થઈ, પરંતુ કલાના માધ્યમથી તે ભારતમાં અત્યારથી પોતાનો દબદબો બનાવી ચૂકી છે. સુપરહીરો વાળી...
ધોરાજીની સફુરા નદીની દિવાલ છેલ્લા એક વર્ષથી ધરાશાયી થઇ ગઇ છે..તંત્રની અનેકવાર દિવાલનું રિપેરીંગ કરવા વાત કરી હતી પણ પરિસ્થિતિમાં કોઇ ફેરફાર થયો નથી.. પંચનાથ...
વિમાન સેવા આપનારી કંપની ઈન્ડિગોએ ગુરુવારે મધ્યરાત્રિએ ટિકિટ રદ કરવા અને તેમાં ફેરફાર કરવા પર 500 રૂપિયા જેટલો વધારો કર્યો છે. આ વ્યવસ્થા યાત્રાના ત્રણ...
વૈશ્વિક કન્સલ્ટિંગ લીડર મર્સર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં જણાવ્યું છેકે મુંબઈ ભારતનુ સૌથી મોંઘુ શહેર છે અને એશિયામાં વસાહતીઓ માટેના ટોચના 20 સૌથી મોંઘા...
નીતિ આયોગની પોલિસી અનુસાર, ર૦૩૦ સુધી દેશના બધા ઓટોમેકર બધી જ કોમર્શિયલ વ્હિકલને ઈલેક્ટ્રિક કરવાની યોજના બનાવી છે. આ યોજનામાં આગામી ૧૦ વર્ષની અંદર હાઈડ્રકાર્બન...
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં બાળકનો મોત બાદ ફરીથી શાળાની પાસેની પ્લાસ્ટીકની ફેકટરીમાં આગ લાગી હતી જેમાં ૧૫૦ બાળકનો બચાવી લેવાયા હતા. જેના પગલે શહેર પોલીસ કમિશનરે...
અષાઢી બીજે ગાંધીનગરમાં ૩૫મી રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે તેની અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથી-ઘોડા-પાલખી સાથે ભગવાન નગરની ચર્યાએ...
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ), બેચલર ઓફ કમ્પ્યુટર એસોસિયેશન (બીસીએ) સહિતની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂરા થયા છે. બંને રાઉન્ડ...
ચોરી કરીને મળેલા પૈસાથી સમાજ સેવા કરનારા રીઢા ગુનેગારની ઔરંગાબાદ પોલીસે ધરપકડ કરી છે. હાલમાં ચોરી કરેલા સોનાના દાગીનાથી તે એક પ્રસિદ્ધ સાઇ મંદિરમાં એમ્બ્યુલન્સ...