GSTV

Tag : fisherman

શંકાસ્પદ મોત / પાકિસ્તાનની જેલમાં ગીર સોમનાથના માછીમારનું મોત, છેલ્લા એક વર્ષથી હતો જેલમાં

Zainul Ansari
ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં માછીમારનું પાકિસ્તાનની જેલમાં શંકાસ્પદ મોત થયું છે. આ સમાચાર મળતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. મૃતક માછીમારનો મૃતદેહ લેવા મત્સ્ય વિભાગની...

પાકિસ્તાનની જેલમાં સબડતા 20 ગુજરાતી માછીમારો મુક્ત, વાઘા સરહદેથી ભારતમાં પ્રવેશ કરશે

Damini Patel
પાકિસ્તાનની જેલમાં સબડતાં 20 ગુજરાતી માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો ગીર સોમનાથ જિલ્લામાં...

પાકિસ્તાની મરીનનું દુસાહસ / ભારતીય નૌકા પર કર્યું ફાયરિંગ, એક માછીમારનું મોત, એક ઘાયલ

HARSHAD PATEL
ભારતીય જળ સીમામાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. પોરબંદરની ભારતીય જળ સીમાથી પાકિસ્તાન મરીને શ્રી પદમાણી કૃપા નામની બોટ સાથે 6 માછીમારોનું અપહરણ કર્યું...

અવિશ્વસનીય / રાતોરાત ખુલી ગયા માછીમારના ભાગ્ય, 157 ઘોલ માછલીઓ વહેંચીને બની ગયો કરોડો રૂપિયાનો માલિક

Zainul Ansari
ખરેખર, કિસ્મત હોય તો મુંબઈના આ માછીમાર જેવી. ચોમાસાની મૌસમ દરમિયાન દરિયામાં વધુ પડતા જોખમના કારણે લાંબા સમયથી ચંદ્રકાન્ત તારે ઘરમાં બેઠા હતા. તેમના ઘરની...

ન ઘરના ન ઘાટના/ રૂપાણીએ આ મંત્રીનો ખેલ પાડી દીધો, માછીમારોને નામે સરકાર પર પ્રેશર કરતા સોલંકી હવે ભરાયા

Damini Patel
તાઉ-ટે વાવાઝોડા બાદ રાજ્ય સરકારે જાહેર કરેલા રાહાત પેકેજમાં માછીમારોને કઇં જ મળ્યુ નથી તેવા આક્ષેપ કરી રૂપાણી સરકારને ઘેરનારાં ભાજપના જ મંત્રી પરષોત્તમ સોલંકીનો...

કચ્છમાં SOGએ માછીમારને 7.50 લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે પકડ્યો

Mansi Patel
કચ્છમાંથી અવારનવાર ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે કચ્છ પોલીસે એક  માછીમાર શખ્સ સહિત ત્રણ શખ્સોને સાડા 7 લાખની કિંમતના ચરસના જથ્થા...

ભારતીય માછીમારોના પાકિસ્તાન દ્વારા અપહરણ મુદ્દે કોંગ્રેસના આ ધારાસભ્યે સરકારને ઘેરી, મળ્યો આ જવાબ

Bansari Gohel
ગુજરાતના દરિયાકાંઠેથી પાકિસ્તાન દ્વારા અપહરણ કરાતા ભારતીય માછીમારોને મુદ્દે રાજય સરકાર પર કોંગી ધારાસભ્યએ પ્રહાર કર્યા હતા. છેલ્લા 22 વર્ષથી ભાજપ સતા પર છે, તો...

VIDEO : અમરેલીનો માછીમાર માછલી પકડવા ગયો અને કોઈને હાથ ન લાગે તેવી વસ્તુ હાથ લાગી ગઈ

Mayur
અમરેલીના જાફરાબાદના ફિશરમેનને મગરુ નામની દુર્લભ મહાકાય માછલી મળી આવી છે. જાફરાબાદથી 60 નોટિકલ્સ માઈલ દૂર 450 કિલોની આ દુર્લભ માછલી મળી આવતા તેને જેટી...

પાકિસ્તાને મુક્ત કરેલા 20 ભારતીય માછીમારો માદરે વતન આવવા રવાના

GSTV Web News Desk
પાકિસ્તાને મુક્તા કરેલા ભારતીય 20 માછીમારો પાકિસ્તાનની કરાચી જેલથી રવાના થયા છે. 14 માસથી ભારતીય માછીમારો પાકની જેલમાં સબળતા હતા. અરબી અમુદ્રમાં માછીમારી કરતા સમયે...

પાકિસ્તાનની નાપાક હરકત ફરી શરૂ, સૌરાષ્ટ્રની 3 ફિશીંગ બોટ સાથે 18 માછીમારોનાં અપહરણ

Mayur
આઈએમબીએલ નજીકથી સૌરાષ્ટ્રની ૩ બોટો સાથે ૧૮ માછીમારોના પાક. મરીન દ્વારા અપહરણ કરવામાં આવ્યા હોવાનું પોરબંદરના માછીમાર આગેવાનોએ જણાવ્યું છે. જેમાં કોસ્ટગાર્ડે આંતરરાષ્ટ્રીય જળસીમાથી દુર...

પીપાવાવ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સુચના

GSTV Web News Desk
અરબ સાગરમાં ઉદભવેલા લો પ્રેશરના કારણે આગામી ચાર તારીખે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે. ત્યારે અમરેલીના પીપાવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર એક નંબરનું...

મહા વાવાઝોડાને પગલે માછીમારોએ પોતાની બોટો કિનારે લંગારી

Mansi Patel
અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે, ત્યારે નવસારી જિલ્લાના કાંઠાના ગામોને પણ એલર્ટ કરી દેવામા આવ્યા છે. કાંઠાના માછીમારોએ પણ...

સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાને લઈને હાઈએલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના

Mansi Patel
સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે અને તમામ માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઇ છે તેમજ જો કોઇ માછીમાર દરીયામા...

સમુદ્રનાં કિનારે ગરીબ માછીમારને મળેલી વસ્તુથી બદલાઈ ગઈ કિસ્મત, રાતો-રાત બની ગયો કરોડપતિ

Mansi Patel
ઉલ્ટી, જેને જોઈને જ શું, સાંભળીને પણ મોઢું ખરાબ થઈ જાય છે, પરંતુ શું તમે એ વાત જાણો  છોકે, ઉલ્ટી કોઈ હીરા કરતાં કમ નથી....

ગુજરાતમાં આ કારણે આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેશે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

Mayur
પોરબંદરમાં આગામી બે દિવસ સુધી દરિયો તોફાની રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ત્યારે માછીમારી કરવા જતી તમામ બોટોને ટોકન આપવાના બંધ કરવામાં આવ્યાં...

વલસાડના કોસંબામાં નારિયેળી પૂનમના દિવસે માછીમારોએ સાગરખેડતા પહેલાં હોડીની પૂજા કરી

Mansi Patel
સમગ્ર દેશ માં આજરોજ રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ ના કોસંબા સ્થિત રણછોડજી મંદિર માં ભક્તો એ ભગવાન ને રાખડી બાંધી...

નર્મદામાં નવા નીરને કારણે ભરૂચના માછીમારો વ્યવસાયમાં જોતરાયા

Mansi Patel
મૃતપાય બનેલા ભરૂચના માછીમારોનો વ્યવસાય નર્મદામાં આવેલા નીરના કારણે નવપલ્લવિત થયો છે..આ વર્ષે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી નર્મદા ડેમ ૧૩૨ મીટરની સપાટી વટાવતાં પાણી છોડવામાં...

દ્વારકાના રૂપેણ બંદરે માછીમારી કરવા ગયેલી ચાર બોટ ડૂબી, 8 માછીમારોનાં મોત

Mansi Patel
દ્વારકાના રૂપેણ બંદરના માછીમારી કરવા ગયલી ચાર બોટ વરસાદ અને પવનના કારણે ડૂબી હોવાનો સામે આવ્યુ છે. જેમાં મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. અને હજુ...

નવસારી: નાવ પલટી જતાં બે માછમારો લાપતા

GSTV Web News Desk
નવસારી પાસે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારની નાવ પલટી જતા બે માછીમાર લાપતા થયા છે. ગણદેવીના ભાટગામના પાંચ માછીમાર માછીમારી કરી પરત ફરી રહ્યા હતા....

બોટલમાં બંધ 50 વર્ષ જુની ચિઠ્ઠી મળી, જેમાં આપવામાં આવ્યો હતો આ ખાસ સંદેશ..

Arohi
કોઈ સંદેશ જો કોઈને પાંચ દાયકા બાદ મળે તો આ વાત પોતાનામાં જ એક એનોખી વાત કહી શકાય. કારણ કે કાગળ અમુક જ વર્ષોમાં ફાટવા...

પેટીયુ રળવા ગયેલા નવસારીના માછીમારોને અબુધાબીમાં ગોંધી રખાયા, પરિવારને ઘર ચલાવવાના પણ ફાંફા

Mayur
પેટિયુ રળવા માટે અબુધાબી ગયેલા નવસારીના પાંચ માછીમારો ફસાયા છે. અબુધાબીનામીના ફિંશિંગના માલિકોએ તેમને ગોંધી રાખી કાળી મજૂરી કરાવતા હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. સાતેક...

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

GSTV Web News Desk
રાજ્યમાં ચોમાસાના વરસાદના પહેલા રાઉન્ડની શરૂઆત થઇ છે. આગામી 2 દિવસમાં રાજયભરમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાકમાં...

કૃષિ અને માછીમારોને ડીઝલમાં મળતી સબસીડિમાં બજેટમાં થયો આવો વધારો

Karan
નાણાપ્રધાન નીતિન પટેલે રજૂ કરેલા લેખાનુદાનમાં કૃષિ વિભાગ માટે અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમાં પણ માછીમારોને સહાય માટે વિશેષ જોગવાઇ કરાઇ છે. સરકારે...

સતત ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના દરીયા કીનારે ભારે પવન, માછીમારો માટે સૂચના જાહેર

Karan
સતત ત્રણ દિવસથી ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરીયા કીનારે પવન અને વાદળછાયા વાતાવરણની પરિસ્થિતિ સર્જાઇ હોવા છતાં પણ નાના માછીમારો જોખમ ખેડે છે. વાતાવરણ બગડે...

અરબી સમુદ્રમાં વાવાઝોડાને લઈ ભયસૂચક સિગ્નલ યથાવત્, માછીમારોને આપ્યું એલર્ટ

Karan
અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડું આવવાની સંભાવના જાહેર કરાઇ છે. વાવાઝોડાને પગલે વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 1 યથાવત્ રાખવામાં આવ્યું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને...

અરબી સમુદ્રમાંથી રેસક્યુ કરી કોસ્ટગાર્ડે પાંચ માછીમારો બચાવ્યા

Mayur
અરબી સમુદ્રમાંથી પાંચ માછીમારોને બચાવવામાં આવ્યા છે. જ્યારે કે લાપતા થયેલા એક માછીમારની શોધખોળ ચાલુ છે. સરસ્વતી દેવી નામની બોટ મધદરિયે ડૂબવા લાગી હતી. તે...

પાકિસ્તાનથી મુક્ત થઇ 26 ભારતીય માછીમારો માદરે વતન વેરાવળ પહોંચ્યા

Mayur
પાકિસ્તાન જેલમાંથી મુક્ત ૨૬ ભારતીય માછીમારો માદરે વતન વેરાવળ પહોંચ્યા હતા. જયાં માછીમાર સમાજના અગ્રણીઓ તથા ફિશરીઝ વિભાગના અધિકારીઓએ ફૂલહારથી સ્વાગત કર્યુ હતુ. વેરાવળના કીડીવાવ...

વેરાવળમાં ચોમાસા દરમિયાન માછીમારો માછલી પકડવાની જાળ બનાવી કરે છે કમાણી

Yugal Shrivastava
વેરાવળમાં ચોમાસા દરમિયાન માછીમારો સામાન્ય રીતે કમાણી કરી શકાત હોતા નથી. જેથી માછીમારો આ સમયે  માછીમારીની જાળ ગૂંથી હજારો રૂપિયા મેળવતા થયા છે. ચોમાસા દરમિયાન...

ત્રણ મહિનાથી માછીમારનો મૃતદેહ પાકિસ્તાનમાં, ભારત સરકારે નહિ સાથી માછીમારોએ પરિવારને જાણકારી આપી

Arohi
પાકિસ્તાનની લાડી જેલમાં ભારતીય માછીમારનું મોત નિપજ્યું હતું. માછીમાર ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના કોટડા  ગામનો વતની હતો. માછીમારના સાથી મિત્રોએ તેમના પરીવારજનોને પત્ર લખીને...

માછલીઓની પડતર કિંમત ન ઉપજતાં માછીમારોમાં આક્રોશ

Yugal Shrivastava
સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં માછીમારો દરિયો ખેડતા નથી અને બોટો જેટી પર લાંગરી દે છે. પરંતુ વેરાવળમાં આ વખતે દરિયામાં માછલીઓનો પુરતો જથ્થો ન મળતાં...
GSTV