કોરોનાની બીજી લહેર સાથે જ ઇક્વિટી માર્કેટમાં કડાકો જોવા મળી રહ્યો છે. રોકાણકારોની મૂડી પર જોખમ વધી ગયો છે. એવામાં વરિષ્ઠ નાગરિકોને ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ...
આ વખતના બજેટમાં સરકાર મોટા-મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફાઈનેંસ કરવા માટે અલગથી એક બેન્ક બનાવવાની જાહેરાત કરી શકે છે. આ બેન્કનું નામ નેશનલ બેન્ક ફોર ફાઈનેંસિંગ...
પોતાના પ્રથમ રોકાણ (Investment)માં માત્ર થોડા વર્ષોના vતમને કરોડો રૂપિયાનું નુકસાન થઇ શકે છે. મોટભાગના ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સનું કહેવુ છે કે નોકરી માટે તમારે કોઇ મોટી...
ભારતીય સ્ટેટ બેંકએ છૂટક ઋણ લેનારાઓને COVID-19ની અસરથી રાહત આપવા નવી નીતિ જાહેર કરી છે. લોનની પુનર્ગઠન નીતિને લાગુ કરવા માટે એસબીઆઇએ સોમવારે એક ઓનલાઇન...
પીએફ – એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) નાણાકીય વર્ષ 2019-20 માટે ઇપીએફ પર 8.5% વ્યાજની એકમક ચૂકવણી કરવા માટે તમામ પ્રયત્નો કરશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ...
નાણાકીય વર્ષ 2019 – 20 માટે વ્યાજની રકમ ટૂંક સમયમાં જ કર્મચારી ભવિષ્ય નિધિના કર્મચારીઓના ખાતામાં હશે. ઇપીએફઓએ 2019-20 માટે 8.50 ટકા વ્યાજ આપવાનું નક્કી...
જીએસટી દર લાગુ કરવામાં આવ્યો હોવાથી, ત્યારબાદ ઘણા ઉત્પાદનોના ભાવ નીચે આવી ગયા છે. જીએસટીના અમલીકરણને કારણે કુલ વેરામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 230 ઉત્પાદનો...
રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથને મંગળવારે કહ્યું હતું કે જાહેર ક્ષેત્રની બેંકોના કામકાજને સરકારથી અલગ કરવાની જરૂર છે. આ માટે તેમણે બેંક રાષ્ટ્રીયકરણ...
નાણાં મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, નાણાંકીય નાણાકીય કંપનીઓ અને નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓની વિશેષ પ્રવાહિતા યોજના હેઠળ 6,399 કરોડ રૂપિયાની...
ભારતીય અર્થવ્યવસ્થા માટે નાણાં મંત્રાલયે જાહેર કરેલા એક અહેવાલમાં ચોમાસાની સારી સંભાવનાને જોતાં કૃષિ ક્ષેત્ર કોરોના વાયરસથી પ્રભાવિત અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે...
ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની દેવાની યોજનાઓ રોકાણકારો માટે રાહતરૂપ બની છે. ફંડ હાઉસે મંગળવારે જણાવ્યું હતું કે તેને છેલ્લા ત્રણ મહિનામાં બોન્ડ ઇશ્યૂથી રૂ. 4280...