આજે લોકસભામાં બજેટ સત્રના પહેલા ચરણનો અંતિમ દિવસ છે . આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ પર થયેલ ચર્ચાના જવાબ આપી રહી છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું,...
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2021-22માં બજેટમાં એલાન કર્યું છે કે સરકાર કંપનીઓ અને પબ્લિક સેક્ટર યુનિટ્સમાં ડિસઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવશે. નાણાપ્રધાને એલાન કર્યું કે વર્ષ...
દેશના 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61 લાખ પેન્શનર્સના ખાતામાં જલ્દી એમનો અધિકાર આવવાનો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરી દીધો છે, સાથે જ...
કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાછી પાટા પર લાવવા માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજનું એલાન કર્યુ છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે...
અર્થતંત્રમાં માંગ વધારવા માટે કેન્દ્ર સરકારે આજે અનેક મહત્વની જાહેરાત કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ગ્રાહક ખર્ચ વધારવા માટે આજે એલટીસી અંતર્ગત કેશ વાઉચર...
આજે ગુરુવારે GST Councilની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે. બિન-ભાજપ શાસિત રાજ્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ના અમલીકરણને કારણે મહેસૂલની ખોટની ભરપાઇ...
ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે કહ્યું છે કે તત્કાલિન નાણાં પ્રધાન સાથેના તેમના મતભેદો નાદારી બાબતોના સરકારના નિર્ણયોથી શરૂ થયા હતા, જે ખૂબ...
કોરોના સંકટ કાળમાં રાજકીય ક્ષેત્રે, કારોબારી જગત અને સોશિયલ મીડિયામાં એક મોટી ચર્ચા છવાયેલી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે દેશના નાણાં પ્રધાનના પદે...
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને ચીનના વુહાન શહેરથી સમગ્ર વિશ્વમાં ફેલાતા કોરોના વાઈરસ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે આપણી પાસે ફક્ત ત્રણ...
ભારતીય મૂળના રાજકારણી રૂષિ સુનકને ગુરુવારે બ્રિટનના નવા નાણાં પ્રધાન બનાવવામાં આવ્યા. સુનક ઇન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. તેમણે મૂર્તિની પુત્રી અક્ષતા સાથે લગ્ન...
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મુંબઇમાં ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે 2019-20માં ફિસ્કલ ડેફિસીટ 3.8 ટકા રહેવાનું અનુમાન છે અને 2020-21માં...
હવે સસ્તી પ્રોપર્ટી ખરીદવી ખૂબ સરળ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકો દ્વારા જપ્ત પ્રોપર્ટીની હરાજી માટે એક નવું ઈ-ઓક્શન પ્લેટફોર્મ e-Bક્રય (eBkray)લોન્ચ...
દેશમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદીનો સામનો કરવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે હવે નિર્મલા સીતારમણના પતિએ અર્થવ્યવસ્થા મુદ્દે મહત્વનું...
મંદ પડેલી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. જેમાં સરકારી બેંકોના નફાની સ્થિતી, લોન રિકવરીનું સ્તર અને નીરવ મોદી...
અર્થતંત્રમાં તેજી લાવવા માટે ઉઠાવાયેલા પગલા બાદ હવે મોદી સરકાર ઇન્કમ ટેક્સ સ્લેબમાં મોટા ફેરબદલ કરીને રાહત આપવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ મુજબ ડાયરેક્ટ ટેક્સ...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિવંગત અરૂણ જેટલીના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેઓ જેટલીના પરિવાર સાથે મુલાકાત માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. તેમણે...
ભૂતપૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું 66 વર્ષે અવસાન થઈ ગયું, પરંતુ ભારતીય રાજકારણમાં તેમને હંમેશા યાદ રાખવામાં આવશે. અરૂણ જેટલી રાષ્ટ્રીય રાજકારણનો એ ચહેરો હતા જે...
ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીનો દેહ રવિવારે પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પરિવારજનો, ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની હાજરીમાં નિગમબોધ ઘાટ ખાતે પંચમહાભૂતમાં...
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાનેથી ભાજપ કાર્યાલય લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ખુલ્લો મુકવામાં...
એઈમ્સમાં સારવાર દરમ્યાન નિધન થયા બાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના પાર્થિવ દેહને એઈમ્સથી ઈસ્ટ ઓફ કૈલાશ સ્થિત આવેલા તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો છે....