મહેસાણાના વડનગર ખાતે 6 નવેમ્બરે તાનારીરી મહોત્સવ યોજાશે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે એવોર્ડી કલાકારો શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. આ ઉપરાંત...
ફેશનના વધતા ટ્રેન્ડના પગલે જ્યાં દરેક ક્ષેત્રમાં વિભિન્ન રંગોની સાથે અનેક વિકલ્પો ઉપલબ્ધ બન્યા છે, ત્યાં તહેવારોમાં ઘરની સજાવટમાં પણ વિવિધ પ્રયોગો થઈ રહ્યા છે....
ગુપ્તચર એજન્સીઓ દ્વારા પ્રાપ્ત રિપોર્ટ અનુસાર આતંકીઓ આ દિવાળીએ મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. એજન્સીઓને જે રિપોર્ટ મળ્યો છે તેના આધારે આ અહેવાલ જારી કરવામાં...
રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને દિવાળી પહેલા ખુશખબરી આપી છે. દિવાળી પહેલા રાજ્ય સરકાર કર્મચારીઓને એડવાન્સ પગાર ચુકવશે. તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. એટલે કે...
ગુજરાત સહિત ભારતભરમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. ડુંગળી, પેટ્રોલ, ડિઝલના ભાવ ચરમસીમાએ છે. મંદીના કારણે ઘણા ઉદ્યોગોને માઠી અસર પહોંચી છે. પણ એક કંપની...
વડોદરાના સમા-સાવલી રોડ નવરાત્રી ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ હેલ્મેટ પહેરીને ગરબે ઘૂમ્યા હતા. મિતાલી શાહ સહીતના ખેલૈયાઓએ જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં પણ બચી શકાય...
સાબરકાંઠાનાં પોશીનામાં વહેલી સવારથીજ ધોધમાર વરસાદે પોતાની હાજરી નોંધાવી. ધોધમાર વરસાદનાં કારણે નગરનાં બજારમાં ઠેરઠેર પાણી ભરાયા. ત્યારે આજે રક્ષાબંધનનો પર્વ હોવાથી વરસાદને કારણે રાખડીઓના...
અમેરિકાના સૌથી વિખ્યાત ફૂડ ફેસ્ટિવલ્સમાં જેનો સમાવેશ થાય છે, તે ગિલરોય ગાર્લિક ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ થયું હતું. તેમાં ત્રણના મોત થયા હતા અને...
અત્યાર સુધીમાં કુંભમેળામાં કુલ ૧૬.૪૪ કરોડ શ્રધ્ધાળુઓએ સ્નાન કર્યું કુંભમેળામાં કડકડતી ઠંડી હોવા છતાં શ્રધ્ધાળુઓનો ઉત્સાહ અકબંધ હતો. આજે છેલ્લા શાહી સ્નાનમાં લગભગ ૧.૫ કરોડ...
અમદાવાદ શહેરમાં નવી એસ.વી.પી.હોસ્પિટલ અને શોપિંગ ફેસ્ટીવલનું ઉદ્ધાટન વડાપ્રધાનના હસ્તે થનાર છે. તેમજ વાઇબ્રન્ટ સહિતા મહત્વના ઇવેન્ટોને ધ્યાને લઇને શહેરના ઓવરબ્રિજ અને રિવરફ્રન્ટને ડેકોરેટીવ રોશની...
ભારતીય જનતા પાર્ટીની અંદર નહેરુ-ગાંધી પરિવારના બે છેડા એકબીજાની નજીક આવે તેવી શક્યતાઓને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસમાં કૂમી કપૂરે...
પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 60 થયો છે. જ્યારે 50થી વધુ લોકોઘાયલ થયા છે. જે સ્થળે દુર્ઘટના બની ત્યાં રામલીલા દરમિયાન રાવણની...
આ વાત છે દશેરાના દિવસે અમૃતસરમાં સર્જાયેલા દર્દનાક ટ્રેન અકસ્માતની. આ અકસ્માતમાં અનેક જિંદગીઓ ટ્રેન નીચે કપાઇ ગઇ. ત્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે કેવો...
સુરતના ડુમસમાં દરિયામાં ભરતી અને ઓટ વચ્ચે વાંરવાર વિસર્જન પ્રક્રિયા ખોરવાતા ભક્તોની સાથે ઓવારા સંચાલકોની પણ કસોટી થઈ. આજે પણ ડુમસમાં આવેલા નાવીક ઓવારા અને...
ખેડા જિલ્લાના કઠલાલના સરખેજ ગામ પાસેથી પસાર થતી વાત્રક નદીમાં ગણેશ વિસર્જન દરમ્યાન 9 લોકો ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. જેમાથી અમદાવાદના સરસપુર અને નારોલના...
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે કાળિયા ઠાકોરના ધામ શામળાજીમાં પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને લઈને શામળાજીના મંદિરને પવિત્ર...