જન્માષ્ટમીનો તહેવાર હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વનો માનવામાં આવે છે અને કૃષ્ણ ભક્તો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે જન્માષ્ટમી 30 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે....
અમદાવાદમાં ઉત્તરાયણનો રંગ બરાબરનો જામ્યો છે. ત્યારે રાજકીય નેતાઓ પણ રાજકીય પતંગ ઉડાવી રહ્યા છે. અમદાવાદમાં શહેર કોંગ્રેસે વિવિધ વોર્ડમાં ખેડૂતોના સમર્થનમાં પતંગ ઉડાવી હતી....
આગામી 14 જાન્યુઆરીના રોજ દેશભરમાં ઉતરાયણનો તહેવાર ઉજવવામાં આવશે. હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ હોય છે. ક્યારેક આપણા ઘરમાં એવુ બને છે કે, ઘણી...
કોરોના કાળમાં ઉત્તરાયણના તહેવારની કઇ રીતે મનાવવો તેના માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉત્તરાયણ વખતે લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે મનાઇ ફરમાવવા જેવી...
લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકોમાં હાઇ બીપી એટલે કે હાઇબ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. હાઇ બીપીનું મુખ્ય કારણ છે અનિયમિત દિનચર્યા અને અવ્યવસ્થિત ખાનપાન. આ...
કોરોના મહામારીએ તમામ તહેવારોના રંગરૂપ બદલી નાખ્યાં છે. ત્યારે નવરાત્રીના પર્વ નિમિતે ખોડલધામ ખાતે પદયાત્રા અને રાસોત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સ...
કોરોના અને લોકડાઉનના 6 મહિનામાં પોસ્ટ ઓફિસે કેરી નારંગી અને લીચી-કોફીકરોડો રૂપિયાની કમાણી કરી છે. ભારતમાં તમામ વ્યવસાય સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા ત્યારે આ...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ રિલાયન્સ કંપનીમાં GIC 1.22 ટકા હિસ્સો ખરીદી લેવા શોદો થયો છે. કુલ 5512.50 કરોડ રૂપિયામાં ખરીદશે. આ અગાઉ અબુધાબી સ્થિત સાર્વર્ન ફંડ...
રિલાયન્સ રિટેલ વિશે જાણો – રિલાયન્સે 2006 માં દેશના સંગઠિત રિટેલ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. સૌ પ્રથમ, આ કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યો. કંપનીનો...
એક મહિલા અમેરિકાની આયોવા હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટે પહોંચી હતી. પરીક્ષણ કરતી 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. સ્વેબ ટેસ્ટ જીવન માટે જોખમી બન્યો હતો....
કેન્દ્ર સરકારે નાની બચતના ગ્રાહકોને મોટી રાહત આપી છે. સરકારે નિર્ણય લીધો છે કે વર્તમાન વ્યાજ દરો પ્રોવિડન્ટ ફંડ, પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર, રાષ્ટ્રીય...
લોક જનશક્તિ પાર્ટી (LJP) બિહારમાં ભાજપથી છેડો ફાડીને એકલા વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. રવિવારે પાર્ટી તેની જાહેરાત કરી શકે છે. લોક જનશક્તિ 143 બેઠકો...
આજકાલ ઘરેથી કામ કરવાનું વલણ વધી રહ્યું છે. વર્ચ્યુઅલ ચેટ, મીટિંગ, ટેલિગ્રામે તેના પ્લેટફોર્મ પર કેટલીક નવી સુવિધાઓ ઉમેરી છે. આ મેસેંજરમાં, શોધ ફિલ્ટર્સ, ટીકા-ટિપ્પણીઓ,...
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલે એક ટ્વિટમાં કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં કોમોડીટીની વેપારી નિકાસમાં 5.27 ટકાનો વધારો થયો છે. તેઓ પત્રકારોના પ્રશ્નોથી દૂર...
ઉત્તર પ્રદેશ હાથરસમાં એક દલિત યુવતી સાથે ગેંગરેપ અને ત્યારબાદ મોતની ઘટનાથી સમગ્ર રાષ્ટ્ર ગુસ્સે છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ ગેંગરેપને ખોટો...
ઉત્તર પ્રદેશમાં મહિલાના મોત અને ત્યાર બાદ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને દેશભરમાં ગુસ્સો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુરુવારે દિલ્હીથી...
ભારતમાં આર્થિત મંદિ શરૂં થઈ ત્યાર પછી કોરોનામાં આર્થિક પ્રવૃત્તિઓને અસર થઈ હતી. ઘણા ઉદ્યોગો હજી પણ સંપૂર્ણપણે બંધ છે. મંદીના કારણે ભારતીય અર્થવ્યવસ્થાને સૌથી...