ખાતરના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે રાજકોટમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરમાં ધરખમ...
ખાતરના ભાવમાં થયેલા વધારા મુદ્દે ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યુ કે, પોટાશ ખાતર સંપૂર્ણપણે આયાત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોટાશનો ભાવ...
સુરતમાં પોટાશ ખાતરમાં 660 રૂપિયાનો વધારો કરવામાં આવતા ખેડૂતોને વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. ખાતરના ભાવ વધારાને લઈ શેરડીનું ઉત્પાદન કરનાર...
ખાતરના ભાવવધારાને લઈને સરકાર ઘેરાઈ છે.ત્યારે સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો બનાસકાંઠાના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે.ઈફકો નવા ભાવથી ખાતરનું વેચાણ કરે છે અને એક...
ભારત કૃષિપ્રધાન દેશ છે. ભારતીય કૃષિ ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા કે તેથી પણ વધુ પ્રાચીન વારસો ધરાવે છે. ભારતના પૌરાણિક સાહિત્યમાં પણ કૃષિક્ષેત્રનો સારો એવો...
કેન્દ્રની મોદી સરકારે બુધવારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે DAP ફર્ટિલાઇઝર પર સબ્સિડી રેટમાં બેગ દીઠ 700 રૂપિયનો વધારો કર્યો છે. હવે DAPની...
ખેતીમાં યુરિયાના અંધાધુન પ્રયોગને રોકવાની ગંભીર સમસ્યાથી છુટકારો મેળવવા માટે નેનો યુરિયા બધી બાજુથી કારગર સાબિત થઇ રહ્યું છે. જાહેર ક્ષેત્રની કંપની IFFCOએ આધુનિક ઈલાજ...
ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ખેડુતોને ખાતર વેચતી કંપની, અકસ્માત વીમા યોજના ચલાવે છે. કંપનીએ આ યોજનાનું નામ ‘ખાદ તો ખાદ બીમા ભી સાથ’ (Khad...
કોરોનાના કારણે શેરડી સહિતના પાકોના ભાવમાં ખેડૂતોને પડેલા ફટકામાંથી બહાર આવ્યા નથી ત્યાં ખાતરનું ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓએ ભાવમાં આઝાદી પછી સૌથી મોટો એક ગુણે...
કોરોનાના કારણે શેરડી સહિતના પાકોના ભાવમાં ખેડૂતોને પડેલા ફટકામાંથી બહાર આવ્યા નથી ત્યાં ખાતરનું ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓએ ભાવમાં આઝાદી પછી સૌથી મોટો એક ગુણે...
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે સપ્ટેમ્બર 2020 સુધી દેશના તમામ બિયારણોના વેપારી ડીલરોના લાઇસન્સમાં વધારો કર્યો છે. મંત્રાલયે રવિવારે સોશિયલ મીડિયા પર આ માહિતી...
રાજ્યમાં ખાતરની અછત અંગે કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે ગુજરાતમાં ખાતરની કોઈ સમસ્યા નથી. ચાલુ વર્ષે લાંબા ચોમાસાને કારણે રવિ પાકનું બમ્પર વાવેતર...
રાજ્યાના ખેડૂતોને ખાતર યોગ્ય સમયે મળે તે માટે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતુ કે આ વર્ષે પણ ખાતરનો પર્યાપ્ત જથ્થો...
રાજ્યભરમાં ગાજેલા ખાતર કૌભાંડને લઈને ખેડૂત અગ્રણી અને કોંગ્રેસ આક્રમક બની છે. તેમજ જીએસએફસી અને સરકારે આડેહાથ લીધી છે. આ સમગ્ર કૌભાંડમાં કંપનીના ઉચ્ચ હોદ્દેદારોએ...
સુરતના જહાંગીરપુર પાસે જિનિંગ મિલ કંપાઉન્ડમાં ખાતરની ગુણીઓમાં નિયત વજન કરતાં 400થી 800 ગ્રામ વજન ઓછું હોવાનું જણાયુ છે. ત્યારે તોલમાપ વિભાગે વિક્રેતા મંડળીઓમાં તપાસ...