મા દુર્ગાના સાતમા સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે...
નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત હોય છે. બ્રહ્મનો અર્થ છે. તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી એટલે કે તપનું આચરણ કરનારી માતા બ્રહ્મચારિણી....
નવલા નોરતામાં મા આદ્યશકિતની આરાધના થઇ રહી છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને...
દેશમાં નાગરિકોના અંગત ડેટાની સુરક્ષા જોખમમાં મુકાઇ છે. આધાર કાર્ડનો ડેટા લીક થવાના અહેવાલો મળ્યાં બાદ હવે જાણવા મળ્યું છે કે વૉટર ઓઇડી કાર્ડની વિગતો...
મહાશિવરાત્રી હિન્દુઓનો એક મુખ્ય તહેવાર છે. આ તહેવાર ભગવાન શિવજીના પૂજનનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. ફાગણ માસના કૃષ્ણપક્ષની ચોથના રોજ મહાશિવરાત્રી પર્વ ઉજવવામાં...
દસૉ એવિએશન 2019થી ભારતને રફાલ ફાઈટર જેટ્સ આપવાનું શરૂ કરશે. આ જાણકારી કંપનીના સીઈઓ એરિક ટ્રેપિયરે ઓરલેન્ડોમાં સોમવારે આપી છે. ઓરલેન્ડોમાં વિશ્વના સૌથી મોટા બિઝનસ...
બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વી જંગલોમાં એક આદિજાતિ છે. અહીં માતા અને પુત્રી દ્વારા મંડી પ્રજાતિમાં એક માણસ સાથે લગ્ન કરવાની પ્રથા છે. કેટલીક વખત અહીં પુત્રીને...
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું....
હાલ ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરતા સેલિબ્રિટીઝના નામની યાદી જાહેર કરી છે. જેમાં અભિનેતા અક્ષય કુમાર ત્રણેય ખાન્સની આગળ નિકળી ગયો છે. અક્ષય કુમારની ફિલ્મો...
છેલ્લા ઘણાં સમયથી ચર્ચાનો વિષય બનેલી કિમ્ભો એપને લઇને નવી જાણકારી મળી છે. જેમાં પતંજલિની સ્વદેશી ચેટિંગ એપ કિમ્ભોની ડેવલપર અદિતી કમલે તેને બોલો મેસેન્જરના...
એસ.બી. આઈ. તેની સાથે સંલગ્ન એટલે કે અસોસિએટ બેન્કોમાં કામ કરતાં 70,000 કર્મચારીઓનો ઓવર ટાઈમ પાછો માંગ્યો છે. આ અંગે તેમણે એક સર્ક્યુલરમાં જણાવ્યું છે...
રાજકુમાર હિરાનીની તાજેતરમાં જ રિલિઝ થયેલી ફિલ્મ સંજૂમાં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી કરિશ્મા તન્ના હવે રણવીર સિંહ સાથે પણ સ્ક્રીન શેર કરવા માટે...
જે ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે ત્યાં સુખ અને શાંતિ ટકતાં નથી. ઘરમાં સુખ-શાંતિ એટલે લક્ષ્મીજીનો વાસ અને દરિદ્રતા એટલે કે લક્ષ્મીજીની બહેન અલક્ષ્મીનો ઘરમાં...
રાજ્યમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે અને મેઘરાજા ખમ્મા કરવાનું નામ નથી લેતા. ત્યારે દરિયામાં આવેલી ભરતીના અવિસ્મરણીય દ્રશ્યો સામે આવ્યા છે. ગાંડોતૂર થતો દરિયો...
કેપ્ટન વિરાટ કોહલીએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો બચાવ કર્યો છે જેને લૉર્ડ્ઝમાં બીજી વનડે મેચમાં ભારતની 86 રને થયેલી હાર દરમિયાન 58 બોલમાં 37 રનની...