બિહારના નેતા રામવિલાસ પાસવાનના નિધન બાદ લોક જનશક્તિ પાર્ટી અને પરિવારની તમામ જવાબદારી તેમના પુત્ર ચિરાગ પાસવાન પર આવી છે. રામવિલાસ પાસવાનના અવસાન બાદ તેમની...
કોવિડ રોગચાળાના કારણે છેલ્લા ઘણા દિવસોથી બસો બંધ હોવાને કારણે સામાન્ય લોકો પરેશાન છે. મોટાભાગની સમસ્યાઓ વિદ્યાર્થીઓને પરિક્ષા આપાવવા લઈ જવા તે છે. આવો જ...
સુપ્રીમ કોર્ટે દીકરીઓના હક્ક અંગે મોટો નિર્ણય કર્યો. પિતાની સંપત્તિમાં દીકરીનો પણ સમાન અધિકાર, દીકરી હંમેશા સહ-ભાગીદાર બની રહેશે તેવો નિર્ણય કર્યો. પરંતુ અમદાવાદ માટે...
સુપ્રીમ કોર્ટે (supreme court) આજે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે. પુત્રીઓને પણ પિતા કે પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો માન્યો છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની ખંડપીઠના ચુકાદામાં...
જિંદગી કેટલી ક્ષણભંગુર છે તેનો વધુ એક ચોંકવનારો વીડિયો સુરતથી સામે આવ્યો છે. સુરતના ભટાર વિસ્તારમાં પુત્ર સાથે ક્રિકેટ રમી રહેલા પિતાનું હાર્ટએટેકથી મોત નિપજ્યું....
ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પિતા બનવાનાં છે. તેમણે સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી હતી. હાર્દિકે સોશિયલ મીડિયા પર નતાશાનાં બેબી બંપની...
વડોદરામાં ગોત્રી ખાતેની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી કોરોનાની સારવાર લેતાં પિતા-પુત્રએ એક સાથે કોરોનાને હરાવી સ્વસ્થ થતાં બંનેને એક સાથે રજા આપવામાં આવી હતી....
એક તરફ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉનમાં સમય વીતાવી રહ્યું છે ત્યારે દુનિયાના સૌથી ઝડપી દોડવીર અને ઓલિમ્પિક ચેમ્પિયન યુસૈન બોલ્ટના ઘરે ખુશાલીનો માહોલ...
સુરતના સલાબતપુરા વિસ્તારમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે.આઠ માસની બાળકીની તેનાજ પિતાએ હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.હત્યારો પિતા ઉવેશ શેખ જ્યારે ઉંઘી...
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પિતા આનંદસિંહ બિષ્ટનું નિધન થયું છે. તેમણે સોમવારે સવારે દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) માં અંતિમ શ્વાસ...
કોરોનાની ભયાનકતા વચ્ચે ભારતીય બેટ્સમેન કરૂણ નાયરના પરિવારને પોતાને માટે થોડી ખુશી મળી છે. નાયરના ઘરે નવા મહેમાન આવ્યા છે. જેનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર...
કોરોના(Corona)ના કહેરથી આખી દુનિયા હેરાન પરેશાન છે. દિલ્હી(Delhi)માં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. દિલ્હીમાં અત્યાર સુધી કોરોનાના કુલ 293 મામલા સામે...
પ્રિયંકા ચોપરા તેના પિતા અશોક ચોપરાથી ખૂબજ નજીક હતી. વર્ષ 2013માં તેના પિતાનું કેન્સરના રોગને લીધે મૃત્યું થયું હતું. તે હંમેશા તેના પિતાની કમી મહેસૂસ...
હૈદ્રાબાદની ડોકટર યુવતી દિશા પર દુષ્કર્મ ગુજારનાર ચાર નરાધમોનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું. દિલ્હીની નિર્ભયા પર દુષ્કર્મ કરનાર ચાર હેવાનોને ગમે ત્યારે ફાંસી...