ડીસામાં રજૂઆત માટે પણ પ્રતિબંધ હોય તેવું જોવા મળી રહ્યું છે. ડીસા શહેરના ગુલબાણી નગરના રહીશો પાલિકામાં તેમના વિસ્તારની રજૂઆત કરવા માટે જઇ રહ્યા હતા....
સુજલામ સુફલામ કેનાલમા પાણી છોડવા ને લઈને અન્નત્યાગ સાથે ઉપવાસ આમઆદમીના કાર્યકરો બેઠા ઉપવાસ પર સુજલામ સુફલામ કેનાલમા પાણી જ્યા સુધી નહીં છોડાય ત્યાં સુધી...
ગાંધીનગર ખાતે બિન અનામત આંદોલનની ઉપવાસ પર બેઠેલી વધુ બે મહિલાઓની તબિયત લથડી હતી. બંને મહિલાઓને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પાંચમા...
કમોસમી વરસાદથી પરેશાન ખેડૂત હવે પાક વિમાને લઈને વારંવાર રજૂઆત કરી ચુક્ય છે. ત્યારે ખેડૂત આગેવાન જે.કે. પટેલે ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી...
રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની રદ કરવાની માંગ સાથે ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે ખેડૂત આગેવાન શૈલેષ ઠક્કર પણ આવનારા મંગળવારથી વિદ્યાર્થીઓ સાથે...
ભરૂચ શહેરની વિવિધ સમસ્યાઓને નિવૃત્ત અધિકારી ઉપવાસ પર બેઠા છે. ત્યારે આજે તેમના સમર્થનમાં તેમની પત્નીએ પણ ઉપવાસની શરૂઆત કરી છે. બીજી બાજુ આમરણાંત ઉપવાસ...
અમદાવાદમાં વિશ્વા ઉમિયા ફાઉન્ડેશન ખાતે પાટીદાર સમાજના અગ્રણી અને નિવૃત આગેવાન અમૃત પટેલ ઉપવાસ શરૂ કર્યા છે. આ સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ઉપવાસ...
વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે કેન્દ્ર સરકાર સામે બાંયો ચઢાવી છે. સમાનકામ સમાન વેતન સહિતની વિવિધ માંગ સાથે ફરી એકવાર ધરણા કરવામાં આવ્યા...
સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે સામાજિક સંસ્થાના આગેવાનો પોલીસ કમિશનરને રજુઆત કરવા પહોંચ્યા હતા. તક્ષશિલા અગ્નીકાંડ મામલે આમરણાંત ઉપવાસ પર ઉતરવા અંગે પણ રજુઆત કરવામાં આવી...
પોરબંદરમા રાણાવાવ તાલુકાના રાણા કંડોરણા ગામના સરપંચે અન્ન જળનો ત્યાગ કર્યો છે. છેલ્લા પાંચ દિવસ વાડી વિસ્તારમાં લાઈટ ન હોવાથી ખેડૂતો પરેશાન થયા હતા. પશુઓને...
કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે. છે તેને લઈને...
ફરી એકવખત પાણીના પ્રશ્ને તંત્ર સામે પાણી બતાવનાર લલિત વસોયાએ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતા. જો કે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ 10 દિવસમાં નર્મદાનું...
સુરેન્દ્રનગર પાલિકા કચેરી બહાર વોર્ડ નંબર ૧૧ના સભ્ય પ્રેમજી ટુંડીયા પ્રાથમિક સુવિધાના અભાવને લઇને ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના ચાર દિવસ બાદ તબિયત લથડતા ડોક્ટર...
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામાં આવ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટંકારાના ધારાસભ્ય લલિત કગાથરા બે-બે લોકોને પોતાની ગાડીમાં બેસાડીને હાર્દિકના નિવાસ...
મગફળી કાંડમાં ચાર હજાર કરોડના ગોટાળો થયાના આક્ષેપ સાથે પરેશ ધાનાણી આજે ગાંધીઆશ્રમની સામે 72 કલાકના ધરણા પર બેસી ગયા છે. જેતપુરના પેઢલા ગામે મગફળીમાં...
મગફળી કાંડને લઈને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે અમદાવાદ ખાતે 72 કલાકના ધરણા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. અમદાવાદમાં ગાંધીઆશ્રમ સામે પરેશ ધાનાણીના ઉપવાસ...
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના 12 ગામોના ખેડૂતોની 400 વીઘા જમીનનો કબજો લેવા ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે તજવીજ હાથ ધરી છે. ખેડૂતોનું કહેવું છે કે ખેતી...
પૂર્વ વીએચપી અધ્યક્ષ પ્રવીણ તોગડીયાના ઉપવાસ અંદોલનને લઇને કોંગ્રેસે આક્ષેપ કર્યા છે કે 2014માં ભાજપે જે વચનો આપ્યા હતા તેના તોગડીયા પણ ભાગીદાર હતા. આ...
શિવસેનાના મુખપત્ર સામાનાના તંત્રીલેખમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા એક દિવસના અનશનના નિર્ણય પર આકરા કટાક્ષ કરવામાં આવ્યા છે. ભાજપની આવક વધી...
દલિતો પર હિંસાના વિરોધમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉપવાસ માટે રાજઘાટ પહોંચ્યા છે. જ્યા તેઓ બે કલાકના ઉપવાસ કરશે. રાહુલ ગાંધી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ...
સમાજસેવક અન્ના હજારેએ ફરી એક વખત કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે. અન્નાએ ધરણા પહેલા રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. દિલ્હીમાં રામલીલા...