GSTV

Tag : Fasting Movement

આજે મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે

Yugal Shrivastava
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે મોરબીના બગથળા ગામે પ્રતિક ઉપવાસ કરશે. પાટીદારોને અનામત, ખેડૂતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિને લઈને...

હાર્દિક પટેલ આવતીકાલથી વધુ એક ઉપવાસ આંદોલન કરશે શરૂ

Yugal Shrivastava
આવતીકાલથી હાર્દિક પટેલ વધુ એક ઉપવાસ આંદોલન શરૂ કરશે. ગાંધી જયંતિના દિવસથી મોરબીના બગથળા ગામે હાર્દિક પટેલ પ્રતિક ઉપવાસ કરશે. ખેડૂતોના પ્રશ્ને, અલ્પેશ કથિરીયાની જેલ...

ભરૂચઃ જિલ્લા પાસ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યોએ આપ્યું ઉપવાસ આંદોલનને સમર્થન

Arohi
ભરૂચમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ભરૂચમાં જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રતિક ઉપવાસ કરી તેમજ રામધૂન...

હાર્દિક પટેલના 25 ઓગસ્ટથી શરૂ થતાં અમરણાંત ઉપવાસને મંજૂરી ન મળી

Yugal Shrivastava
25 ઓગસ્ટથી હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસને મંજૂરી મળી નથી. ત્યાં બીજીતરફ અમદાવાદમાં તેના ઘરે લગાવવામાં આવેલા ડોમ પણ કોન્ટ્રાકટરે હટાવી દીધો છે. ગત મધરાત્રે ડોમના...

હાર્દિક પટેલે સમગ્ર સમાજને 25 ઓગસ્ટથી શરૂ થતા ઉપવાસ આંદોલનમાં જોડાવવા આહ્વાન કર્યુ

Yugal Shrivastava
પાટીદાર અનામતા આંદોલનના કન્વિરના હાર્દિક પટેલ વિજય સંકલ્પ યાત્રા અંતર્ગત દેવભૂમિ દ્વારકાના ભાણવડ પહોંચ્યો હતો.જ્યાં તેણે સમગ્ર સમાજને 25 ઓગસ્ટથી શરૂ થતા ઉપવાસ આંદોલનમાં જોડાવવા...

ડીસા પાંજરાપોળના પશુઓને બચાવવા કોંગ્રેસ આજથી કરશે ઉપવાસ આંદોલન

Yugal Shrivastava
ડીસામાં પાંજરાપોળના પશુઓને બચાવવા આજથી કોંગ્રેસે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.તો આ સમગ્ર મામલે ઠાકોર સેના દ્વારા સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું...

પ્રવીણ તોગડિયાને ઉપવાસની મંજૂરી નહીં, પોલીસ તંત્ર સાથે ઘર્ષણ થવાની શક્યતા

Yugal Shrivastava
વિશ્વ હિન્દુ પરિષદમાંથી ખૂબ જ ખરાબ રીતે હાંકી કાઢવામાં આવેલા ડો. પ્રવીણ તોગડિયાના આજથી ઉપવાસ શરૂ થઇ રહ્યા છે. સાધુ- સંતો તથા વિહિપના વિવિધ 1500...

આજથી પ્રવિણ તોગડિયા આમરણાંત ઉપવાસ પર બેસશે

Yugal Shrivastava
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયા આજથી આમરણાંત ઉપવાસ પર બેસશે. પ્રવિણ તોગડિયાએ બપોર બાદ એકાએક ઉપવાસનું સ્થળ બદલીને જીએમડીસી ગ્રાઉન્ડ રાખ્યું છે. એક...

ઉપવાસના નામે રાજનીતિ : અમદાવાદમાં ભાજપના સાંસદો-પ્રધાનોના પ્રતિક ઉપવાસ

Yugal Shrivastava
લોકતંત્ર બચાવવાના નામે કોંગ્રેસે કરેલા ઉપવાસ બાદ હવે ભાજપે પણ પ્રતીક ઉપવાસ કર્યા છે. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ભાજપના અનેક સાંસદો.ધારાસભ્યો તેમજ પ્રધાનોએ ઉપવાસ કર્યા....
GSTV