ભરૂચમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ યોજવામાં આવ્યા હતા. ભરૂચમાં જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યોએ પ્રતિક ઉપવાસ કરી તેમજ રામધૂન...
25 ઓગસ્ટથી હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસને મંજૂરી મળી નથી. ત્યાં બીજીતરફ અમદાવાદમાં તેના ઘરે લગાવવામાં આવેલા ડોમ પણ કોન્ટ્રાકટરે હટાવી દીધો છે. ગત મધરાત્રે ડોમના...
ડીસામાં પાંજરાપોળના પશુઓને બચાવવા આજથી કોંગ્રેસે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.તો આ સમગ્ર મામલે ઠાકોર સેના દ્વારા સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું...
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયા આજથી આમરણાંત ઉપવાસ પર બેસશે. પ્રવિણ તોગડિયાએ બપોર બાદ એકાએક ઉપવાસનું સ્થળ બદલીને જીએમડીસી ગ્રાઉન્ડ રાખ્યું છે. એક...
લોકતંત્ર બચાવવાના નામે કોંગ્રેસે કરેલા ઉપવાસ બાદ હવે ભાજપે પણ પ્રતીક ઉપવાસ કર્યા છે. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં ભાજપના અનેક સાંસદો.ધારાસભ્યો તેમજ પ્રધાનોએ ઉપવાસ કર્યા....