GSTV

Tag : Farooq Abdullah

પાકિસ્તાન નહીં કાશ્મીરી યુવાઓ સાથે વાતચીત કરવાનું પસંદ કરીશ : ગૃહમંત્રી અમિત શાહ

Damini Patel
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...

BIG NEWS/ ઉમર અને ફારૂક અબ્દુલ્લા નજરકેદ, મહેબૂબા મુફ્તીને પુલવામા જવાની પરવાનગી ન અપાઇ

Pravin Makwana
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેના પુત્ર ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરવામાં આવ્યાં છે. ઉમર અબ્દુલ્લાએ ખુદ આ વાત ટ્વિટ કરીને...

ફારૂક અબ્દુલ્લાની મુશ્કેલી વધી: ક્રિકેટ ફંડ મની લોન્ડરિંગમાં 12 કરોડની સંપત્તિ થઇ જપ્ત

pratikshah
જમ્મુ કાશ્મીર ક્રિકેટ અસોસિએશનના મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાની આશરે 12 કરોડની સંપત્તિને ઇડીએ જપ્ત કરી છે. જ્યારે આ કૌભાંડ આચરાયુ ત્યારે...

મહેબૂબા સાથે બેઠક બાદ ફારુક અબ્દુલ્લા બોલ્યા, અમે એન્ટી-બીજેપી છીએ, એન્ટી-નેશનલ નથી

Dilip Patel
નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે તેઓ ભાજપ વિરોધી છે, પણ રાષ્ટ્ર વિરોધી નથી. મહેબૂબા કાશ્મીરમાં વિરોધ કરી...

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

pratikshah
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર ઘોષણા (પીપલ્સ અલાયન્સ ફોર ડિક્લેરેશન)ની બેઠક મળી. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે જે લોકો એવો પ્રચાર...

ફારુખ અબ્દુલ્લાની અરજી પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, કહ્યું: “એકપણ નેતા નથી અટકાયતમાં”

pratikshah
જમ્મુ કશ્મીર વહીવટી તંત્રે જમ્મુ કશ્મીર હાઇકોર્ટમાં કહ્યુ્ં હતું કે નેશનલ કોન્ફરન્સના કોઇ કહેતાં કોઇ નેતા કે કાર્યકર અટકાયતમાં નથી. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ્ક્ટર ફારુખ...

સાત મહિના બાદ નજર કેદમાંથી મુક્ત થયા ઉમર અબ્લુલ્લા, દિકરાને મળીને ભાવુક થયા ફારૂક અબ્દુલ્લા

Bansari Gohel
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ શનિવારે ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. ઉમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા. જે બાદ...

J&Kના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાની કસ્ટડીમાં વધુ ત્રણ મહિનાનો કરાયો વધારો

Mansi Patel
જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્રણ વખત મુખ્ય પ્રધાન રહેલા ફારૂક અબ્દુલ્લાની અટકાયતનો સમય શનિવારે વધુ ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે અને તે સબ-જેલમાં રૂપાંતરિત તેમના ઘરે...

નજરકેદમાં રહેલા ફારૂક અબ્દુલાને આ પ્રતિનિધિમંડળ મળી શકશે, તંત્રએ આપી મંજૂરી

GSTV Web News Desk
જમ્મુ-કાશ્મીરના સરકારી તંત્રએ નેશનલ કોન્ફ્રેન્સના જમ્મુ યુનિટના પ્રતિનિધિમંડળને પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી છે. ફારૂક અને ઓમર બંને...

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી પબ્લિક સેફ્ટી એક્ટ હેઠળ નજરકેદ

Mayur
એમડીએમકેના નેતા વાયકોએ ફારૂક અબ્દુલ્લાની અટકાયત મુદ્દે સુપ્રીમમાં અરજી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે અબ્દુલ્લાની અટકાયત  ગેરકાયદે રીતે થઈ છે. તે સંદર્ભમાં સુપ્રીમે...

જરૂર પડશે તો હું ખુદ જમ્મુ-કાશ્મીર જઈશ : ચીફ જસ્ટીસ

Mayur
આર્ટિકલ 370 રદ્ કરવાના સરકારના નિર્ણયને પડકારતી આઠ અરજી સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધી હતી. 370 રદ્ કરવા બાબતે થયેલી અરજીઓની સુનાવણી કરવા સુપ્રીમે સહમતિ દર્શાવી...

ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી, પણ માત્ર આ ચાર જિલ્લાની મુલાકાત લઈ શકશે

Mayur
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની અરજી અંગે સુપ્રીમ કોર્ટમા સુનાવણી કરવામાં આવી છે. કોર્ટે કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને જમ્મુ કાશ્મીરની મુલાકાતે જવાની શરતી મંજૂરી...

ફારૂખ અબ્દુલ્લાને નજર કેદ કરવા મામલે સુપ્રીમે સરકાર પાસેથી જવાબ માગ્યો

Mayur
જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા વાયકો દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરવામાં આવી. કોર્ટે સુનાવણી દરમ્યાન ફારૂખ અબ્દુલ્લાની નજરકેદ અંગે કેન્દ્ર સરકારને...

ફારૂક અબ્દુલ્લાનું આવ્યું પ્રથમવાર નિવેદન એ પણ ઘરની બાલ્કનીમાંથી ઉભા-ઉભા, મોદી સરકારને ફેક્યો પડકાર

Mansi Patel
આર્ટિકલ 370ને જમ્મૂ-કાશ્મીરમાંથી હટાવવાનાં નિર્ણયથી નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યુ છેકે, આર્ટિકલ 370 પર મોદી સરકારમાં...

પુલવામામાં ગાડી ન પકડી, મોદી સરકારે જ CRPFના જવાનોને મરાવ્યાઃ ફારૂક અબ્દુલ્લા

Arohi
જમ્મુ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસ પર ફરી હુમલો કર્યો છે. ફારૂક...

ક્યાં સુધી આવું કરશો મોદી સાહેબ? દેશને ગુમરાહ કરવાનું બંધ કરો

GSTV Web News Desk
સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ પુરજોશમાં છે. જો કે લોકસભાની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ થઇ રહિ છે. વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીર વિધઆનસભાનું વિસર્જન કરી દેવાયું...

Video: ફારૂખ અબ્દુલ્લાનું પીએમ મોદી પર નિશાન, પુલવામામાં 40 સીઆરપીએફ શહીદ પર મને શંકા

Arohi
જમ્મુ કાશ્મીરમાં એનસી નેતા અને પૂર્વી સીએમ ફારૂખ અબ્દુલ્લાએ ફરીવાર પુલવામા હુમલા અંગે સવાલ કર્યા. તેમણે એક જનસભાને સંબોધતા કહ્યુ કે, છત્તિસગઢમાં અનેક જવાન શહીદ...

હવે કેમ ભાજપને ભગવાન રામ યાદ નથી આવતા ? : ફારૂખ અબ્દુલ્લા

Mayur
નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે ગઇ કાલ સુધી મંદિર મંદિર બોલ્યા કરતા ભાજપી નેતાઓ આજે કેમ  ભગવાન...

લોકસભા ચૂંટણીઃ NC જમ્મુ-કાશ્મીરની 6 સીટો પરથી લડશે, શ્રીનગરથી ફારૂખ અબ્દુલ્લા

Arohi
જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની 6 બેઠકો પર કોંગ્રેસે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોફ્રેંન્સ સાથે ગઠબંધન કર્યું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જમ્મુ અને ઉધમપુર બેઠક પર ઉતારવા સમજૂતી બની છે....

પૂર્વ સીએમ ફારૂખ અબ્દુલ્લાનું શરમજનક નિવેદન, જૈશ-એ-મોહમ્મદ સક્રિય થવાનું આપ્યું આ કારણ

Mayur
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ ફરીવાર શરમજનક નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ થતાની સાથે આતંકવાદી સંગઠન...

ભગવાન રામ માત્ર હિંદુઓના નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ભગવાન : ફારૂખ અબ્દુલ્લા

Yugal Shrivastava
નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના...

રફાલ મામલામાં આવેલા કેગ રિપોર્ટને લઈ દિગ્ગજ નેતાઓએ આપ્યા નિવેદન

Arohi
કેગનો રિપોર્ટ રજૂ થયા બાદ ભાજપે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને જણાવ્યું કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટ તેમજ કેગ જેવી...

ભાજપ ખુરશી પર બેસીને ખોટી વાતો જ કરે છે, હું ઈંટ લઈને રામ મંદિર ચણવા આવીશ

Yugal Shrivastava
એક તો હોબાળો થંભવાનુ નામ નથી લેતો અને કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનુ ચાલુ છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઇને સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે સુનવણી...

ફારૂક અબ્દુલ્લાના રામ મંદિર પરના વિવાદિત નિવેદન પર, તો શ્રીરામ પણ ત્યાં રહેવા આવશે નહીં

Arohi
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાના અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે નિવેદનબાજી પર રાજકીય પલટવાર ચાલુ છે. જેડીયુના નેતા પવન વર્માએ નિવેદન પર...

ફારૂક અબ્દુલ્લાએ મોદી સરકારને નિશાને લેતા બંધારણ બદલવાની મનસા હોવાનો આરોપ લગાવ્યો

Mayur
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે શ્રીનગરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તે...

સજ્જાદ લોનના પિતા અબ્દુલ ગની ઘાટીમાં હિંસા ફેલાવવામાં માટે જવાબદાર

Yugal Shrivastava
જમ્મ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનના પિતા અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, સજ્જાદ...

જમ્મુ કાશ્મીરમાં રાજકીય ઘમાસાણ, ફારૂક અબ્દુલ્લાએ મોદી સરકાર પર સાધ્યુ નિશાન

Yugal Shrivastava
જમ્મુ કાશ્મીરમાં સર્જાયેલા રાજકીય ઘમાસાણ બાદ એનસી નેતા ફારૂક અબ્દુલ્લાએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરમાં એનસીની સરકાર બનતા...

2019માં રામ કે ખુદા નહીં જનતા કરશે વોટઃ ફારુક અબ્દુલ્લા

Arohi
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે ભાજપને લાગે છે કે રામ તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત અપાવશે. ભગવાન રામ...

મોદી કાશ્મીરમાં શાંતિ ઇચ્છે છે, ફારૂખ અબ્દુલ્લા રાજનીતિ બંધ કરે: રામ માધવ

Bansari Gohel
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપતા ભાજપે ફારૂખ અબ્દુલ્લા પર નિશાન સાધ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય...

કેન્દ્ર સરકાર આ મુદ્દા અંગે વલણ સ્પષ્ટ નહીં કરે તો ચૂંટણીનો બહિષ્કાર થશે

Arohi
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર આર્ટિકલ 35-એ અને આર્ટિકલ 370 અંગે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો નેશનલ કોન્ફરન્સ...
GSTV