કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. તેઓએ કહ્યું હતું કે હું પાકિસ્તાન નહીં કાશ્મીરીઓ અને અહીંના યુવાઓની સાથે વાતચીત કરવાનું વધુ પસંદ...
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને તેના પુત્ર ઉમર અબ્દુલ્લાને નજરકેદ કરવામાં આવ્યાં છે. ઉમર અબ્દુલ્લાએ ખુદ આ વાત ટ્વિટ કરીને...
જમ્મુ કાશ્મીર ક્રિકેટ અસોસિએશનના મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાની આશરે 12 કરોડની સંપત્તિને ઇડીએ જપ્ત કરી છે. જ્યારે આ કૌભાંડ આચરાયુ ત્યારે...
નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે તેઓ ભાજપ વિરોધી છે, પણ રાષ્ટ્ર વિરોધી નથી. મહેબૂબા કાશ્મીરમાં વિરોધ કરી...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર ઘોષણા (પીપલ્સ અલાયન્સ ફોર ડિક્લેરેશન)ની બેઠક મળી. આ બેઠકમાં ફારૂક અબ્દુલ્લાહે કહ્યું કે જે લોકો એવો પ્રચાર...
જમ્મુ કશ્મીર વહીવટી તંત્રે જમ્મુ કશ્મીર હાઇકોર્ટમાં કહ્યુ્ં હતું કે નેશનલ કોન્ફરન્સના કોઇ કહેતાં કોઇ નેતા કે કાર્યકર અટકાયતમાં નથી. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ડૉ્ક્ટર ફારુખ...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લાએ શનિવારે ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી. ઉમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ તેઓ પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા. જે બાદ...
જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ત્રણ વખત મુખ્ય પ્રધાન રહેલા ફારૂક અબ્દુલ્લાની અટકાયતનો સમય શનિવારે વધુ ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો છે અને તે સબ-જેલમાં રૂપાંતરિત તેમના ઘરે...
જમ્મુ-કાશ્મીરના સરકારી તંત્રએ નેશનલ કોન્ફ્રેન્સના જમ્મુ યુનિટના પ્રતિનિધિમંડળને પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી આપી છે. ફારૂક અને ઓમર બંને...
એમડીએમકેના નેતા વાયકોએ ફારૂક અબ્દુલ્લાની અટકાયત મુદ્દે સુપ્રીમમાં અરજી કરી હતી. અરજીમાં દાવો કરાયો હતો કે અબ્દુલ્લાની અટકાયત ગેરકાયદે રીતે થઈ છે. તે સંદર્ભમાં સુપ્રીમે...
જમ્મુ કાશ્મીર મામલે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસ નેતા વાયકો દ્વારા કરવામાં આવેલી અરજી અંગે સુનાવણી કરવામાં આવી. કોર્ટે સુનાવણી દરમ્યાન ફારૂખ અબ્દુલ્લાની નજરકેદ અંગે કેન્દ્ર સરકારને...
આર્ટિકલ 370ને જમ્મૂ-કાશ્મીરમાંથી હટાવવાનાં નિર્ણયથી નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા ભડકી ઉઠ્યા હતા. તેમણે કહ્યુ છેકે, આર્ટિકલ 370 પર મોદી સરકારમાં...
જમ્મુ- કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસ પર ફરી હુમલો કર્યો છે. ફારૂક...
સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ પુરજોશમાં છે. જો કે લોકસભાની સાથે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ થઇ રહિ છે. વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીર વિધઆનસભાનું વિસર્જન કરી દેવાયું...
જમ્મુ કાશ્મીરમાં એનસી નેતા અને પૂર્વી સીએમ ફારૂખ અબ્દુલ્લાએ ફરીવાર પુલવામા હુમલા અંગે સવાલ કર્યા. તેમણે એક જનસભાને સંબોધતા કહ્યુ કે, છત્તિસગઢમાં અનેક જવાન શહીદ...
નેશનલ કોન્ફરન્સના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ડૉક્ટર ફારુખ અબ્દુલ્લાએ કહ્યું હતું કે ગઇ કાલ સુધી મંદિર મંદિર બોલ્યા કરતા ભાજપી નેતાઓ આજે કેમ ભગવાન...
જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની 6 બેઠકો પર કોંગ્રેસે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોફ્રેંન્સ સાથે ગઠબંધન કર્યું. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જમ્મુ અને ઉધમપુર બેઠક પર ઉતારવા સમજૂતી બની છે....
જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના અધ્યક્ષ ફારૂખ અબ્દુલ્લાએ ફરીવાર શરમજનક નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે, જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલનું શાસન લાગુ થતાની સાથે આતંકવાદી સંગઠન...
નેશનલ કોન્ફર્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ભગવાન રામ અંગે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે, ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી. પરંતુ આખી દુનિયાના લોકોના...
એક તો હોબાળો થંભવાનુ નામ નથી લેતો અને કોર્ટમાં પણ તારીખ પર તારીખ પડવાનુ ચાલુ છે. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને લઇને સુપ્રિમ કોર્ટમાં શુક્રવારે સુનવણી...
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે શ્રીનગરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તે...
જમ્મ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને એનસી અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ પીપલ્સ કોન્ફરન્સના નેતા સજ્જાદ લોનના પિતા અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે, સજ્જાદ...
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાએ કહ્યુ છે કે ભાજપને લાગે છે કે રામ તેમને 2019ની લોકસભાની ચૂંટણીમાં જીત અપાવશે. ભગવાન રામ...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂખ અબ્દુલ્લાએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપતા ભાજપે ફારૂખ અબ્દુલ્લા પર નિશાન સાધ્યુ છે. ભાજપના રાષ્ટ્રીય...
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ કે, કેન્દ્ર સરકાર આર્ટિકલ 35-એ અને આર્ટિકલ 370 અંગે પોતાનું વલણ સ્પષ્ટ નહીં કરે તો નેશનલ કોન્ફરન્સ...