GSTV

Tag : Farmers

પાણી નહીં તો વોટ નહીં / નર્મદાનું પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર, ઉનાળામાં પાક બળી જવાની ખેડૂતોમાં દહેશત

Zainul Ansari
સુરેનદ્રનગરના ઝાલાવાડ પંથકના ખેડૂતોને ઉનાળુ પાક માટે નર્મદાનું પાણી આપવામાં નહીં આવતા રોષની લાગણી ફેલાઇ છે. વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રાના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપીને ખેતી...

બ્રોડગેજ રેલ લાઇન પ્રોજેક્ટ / સરકાર ફક્ત ઉદ્યોગપતિઓના ફાયદા માટે સ્થાપી રહી છે રેલ પ્રોજેક્ટ, ખેડૂતોએ લગાવ્યા ગંભીર આરોપ

Zainul Ansari
સોમનાથ-કોડીનાર વચ્‍ચે નવી બ્રોડગેજ રેલ લાઇન નાખવાના કોમર્શિયલ પ્રોજેકટ સામે ખેડૂતો વિરોઘ કરી રહ્યા છે. ખેડૂતોની ફળદ્રૂપ જમીન સંપાદન મામલે ખેડૂતોમાં રોષ ભભૂકિ ઉઠ્યો છે....

અમદાવાદ / ખેતીલક્ષી સાધનો મેળવવા માટે 27 હજારથી વધુ ખેડૂતોએ કરી અરજી, સરકાર ચુકવે છે સહાય

Zainul Ansari
અમદાવાદ જિલ્લામાં ખેડૂત સહાય યોજના હેઠળ ખેતીલક્ષી સાધનો મેળવવા માટે જિલ્લાભરમાંથી કુલ ૨૭,૪૯૩ ખેડૂતોએ અરજી કરી છે. જેમાંથી વિવિધ કારણોસર ૧,૨૭૩ અરજીઓ અમાન્ય ઠરી છે....

હવે કૃષિને આવકનો સ્ત્રોત ગણાવી ટેક્સ બચાવવું બનશે મુશ્કેલ, જાણો શું છે સરકારની યોજના

Damini Patel
કેન્દ્ર સરકારે સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાવ્યું છે કે જે લોકો તેમની આવકને કૃષિમાંથી આવક બતાવીને ટેક્સમાં છૂટ મેળવે છે તેમના માટે એક મજબૂત માળખું...

Big Breaking / આંદોલનનો આવ્યો સુખદ અંત: ખેડૂતોને આઠ કલાક વીજળીની મળી બાંહેધરી, છેલ્લા 7 દિવસથી કરી રહ્યા હતા ધરણા પ્રદર્શન

Zainul Ansari
વીજ પુરવઠાને લઈ બનાસકાંઠાના ખેડૂતો છેલ્લા 7 દિવસથી ધરણાં પ્રદર્શન કરી રહ્યા હતા. ખેડૂતોએ ટ્રેક્ટર રેલી પણ કાઢી હતી. જેમા મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા....

આ કેવો પાક વીમો : પાક નિષ્ફળ થયો 50 ટકાથી વધુ, ક્લેમ મળ્યો માત્ર 99 રૂપિયા

Damini Patel
નાગૌરમાં પાક વીમા કંપની રિલાયન્સ ઈન્સ્યોરન્સ કંપનીએ ખેડૂતો સાથે ખરાબ મજાક કરી છે. ખરીફ-2021માં અતિવૃષ્ટિને કારણે પાકને નુકસાન થયું હોવા છતાં વીમા કંપનીએ વીમાધારક ખેડૂતોના...

ઓરમાયું વર્તન / CM ભૂપેન્દ્ર પટેલની સુરત મુલાકાત પહેલા ખેડૂત આગેવાનોને કરાયા ડિટેન, ધરતીપુત્રોમાં ભારે રોષ

Zainul Ansari
સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે હતા. આ સમયે હઝીરા- ગોઠાણ રેલ્વે લાઇન બાબતે આસરગ્રસ્ત ખેડૂતો અને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજુઆત...

વિધાનસભામાં ઘેરવાની તૈયારી / સરકાર માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે વીજળીનો મુદ્દો, કોંગ્રેસના ધારાસભ્યોએ સરકાર સામે મોરચો માંડ્યો

Zainul Ansari
ગુજરાતમાં ખેતી માટે 8 કલાક વીજળી આપવાનો કાયદો છે. જોકે ખેડૂતોને ફક્ત 6 કલાક વીજળી આપવામાં આવી રહી છે. એમાય અનેક વખત વીજળી ડૂલ થઈ...

દિયોદર બંધ : 8 કલાકની વીજળીના દાવા ખોટા, ખેડૂતો રસ્તા પર ઉતરતાં 5 કિલોમીટરની રેલી નીકળી

Zainul Ansari
બનાસકાંઠાના દિયોદરમાં ખેડૂતોની વીજ સહિતની પડતર માંગણીઓ પુરી નહીં થતા આજે દિયોદર શહેર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. દિયોદરના રાજવી અને દિયોદર ગ્રામ પંચાયતના...

શુ ફરી ખેડૂતોને રડવાનો વારો આવશે? ઇફકોના ચેરમેને ખાતરના ભાવને લઈને આપ્યું આવું નિવેદન, ધરતીપુત્રોને આપી આ સલાહ

Zainul Ansari
ખાતરના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે રાજકોટમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખાતરમાં ધરખમ...

પૂરતી વીજળી ન મળતા રાજ્યના ખેડૂતો થયા પરેશાન, ભારતીય કિસાન સંઘ ધરણા પર બેઠું: કોંગ્રેસે વીજળી મુદ્દે કર્યો ઉગ્ર દેખાવો

Zainul Ansari
દેશમાં ખેડૂતોની કફોડી છે. ચૂંટણી ટાળે ખેડૂતોને રિઝવવા મોટી-મોટી વાતો કરવામાં આવે છે. આવક બમણી કરવાના વાયદા કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતા જ...

ભાજપની આંતરિક લડાઈનો ભોગ ખેડૂતો બન્યા : સરકાર જોઈ રહી છે ચૂપચાપ તમાશો

Zainul Ansari
જૂનાગઢના વિસાવદરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. પરંતુ વિસાવદરમાં ભાજપના બે જૂથ વચ્ચે લડાઈના કારણે ખેડૂતોને પરેશાન થવાનો વારો આવ્યો છે. વિસાવદરમાં...

ઈ-નામ : સરકારના ધમપછાડા છતાં નથી અપાવી શકી ખેડૂતોને ભાવનું ઈનામ, દેશના 14 ટકા માર્કેટયાર્ડો જ જોડાયા

Bansari Gohel
ખેડૂતોને તેમના માલસામાનના ઓનલાઈન વેચાણ માટે ટેકનોલોજી માળખું પૂરુંપાડવા કેન્દ્ર સરકારે ૨૦૧૬માં ઈલેકટ્રોનિક – નેશનલ એગ્રિકલ્ચર માર્કેટિંગ (ઈ-નામ) વ્યવસ્થા ઊભી કરી છે. આ વ્યવસ્થા હેઠળ...

માંગણીઓ પુરી ન થતા ખેડૂતો આજે કેન્દ્રની સામે વિશ્વાસઘાત દિન મનાવશે, ટિકૈતે ફરી સરકારને ઘેરી

Damini Patel
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઇ છે,...

દયનીય સ્થિતિ / બટાકા પકવતા ખેડૂતોની કફોડી સ્થિતી, ભાવો વધતા નથી અને ખર્ચ થયો પાંચ ગણો

Zainul Ansari
બટાકા ફરી એકવખત ખેડૂતોની સ્થિતી બદતર કરે તેવી સ્થિતી છે. ડીસામાં આ વર્ષે પણ બટાટાના ભાવો ખૂબ જ નીચા રહેતા ખેડૂતોને એકવાર ફરી મુશ્કેલી સર્જાઇ...

ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર: આવક બમણી થાય તે માટે વિકસાવવામાં આવી ખાસ પ્રકારની પદ્ધતિ, IFFCOના ચેરમેને આપ્યું મોટું નિવેદન

Zainul Ansari
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી થાય તેવી જાહેરાત કરવામાં આવી હતી અને વર્ષ 2022 માં ખેડૂતોને ખર્ચો ઓછો થાય તેને ધ્યાનમાં...

બજેટમાં ખેડૂતોને આકર્ષવાના થઈ શકે છે પ્રયાસ, પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા સરકાર કરી છે મોટી જાહેરાત

Zainul Ansari
નાણા મંત્રાલયે પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં પહેલેથી જ ખાતર સબસિડી પેટે 1.4 લાખ કરોડની રકમ ફાળવવાની તૈયારી રાખી છે. ગયા વર્ષે આ રકમ...

ખેડૂતો બનશે ટેક્નોસેવી / રાજ્યના કૃષિમંત્રીએ કરી મોટી જાહેરાત, ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે 40 ટકાની સહાય: જાણો તમામ માહિતી

Zainul Ansari
ગુજરાતનાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે કેટલીક મહત્વની જાહેરાત કરી છે. ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે...

કામનું / આ ખેડૂતોને નથી મળતા 6 હજાર રૂપિયા, જાણો તેના પાછળનું કારણ

Zainul Ansari
પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના બેંક ખાતામાં વાર્ષિક 6,000 રૂપિયાના નાણાકીય સહાયક...

ચિંતામાં વધારો / ધુમ્મસના કારણે પાકને મોટું નુકશાન, જગતના તાતની વધી ચિંતા

Zainul Ansari
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં છેલ્લા ઘણાં દિવસોથી ધુમ્મસભર્યા વાતાવરણના કારણે રવિ પાકમાં વિવિધ રોગ આવી જતા ખેડૂતોની મુંઝવણ વધી છે. ખેડૂતોએ મોંઘા બિયારણ ખરીદી જીરૂં અને...

માવઠાની આગાહીને પગલે માર્કેટ યાર્ડનો મોટો નિર્ણય, ઓનલાઈન ટોકન લીધા પછી જ મગફળીનું થશે વેચાણ

Zainul Ansari
માવઠાની આગાહીને લઈ રાજકોટ બેડી માર્કેટ યાર્ડે મહત્વનો નિર્ણય લીધો છે. હવે પછી ખેડૂતો પોતાની મગફળીને વેચાણ માટે ઓનલાઈન નોંધણી બાદ જ લાવી શકશે. ઉપરાંત...

કામનું / 5 દિવસ પછી PM મોદી કરોડો ખેડૂતોને આપશે ખુશખબર! અકાઉન્ટમાં આવશે 4000 રૂપિયા, ફટાફટ કરી લો આ કામ

Zainul Ansari
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર છે. સરાકરે પીએમ કિસાન યોજનાના 10મા હપ્તાના રૂપિયા જારી કરવાની તારીખની જાહેરાત...

SOP જારી/ હવે કૃષિમાં થશે ડ્રોનનો ઉપયોગ, કેન્દ્રીય મંત્રી તોમરે કહ્યું-નાના ખેડતોના જીવનમાં આવશે મોટા ફેરફાર

Damini Patel
કેન્દ્રીય મંત્રીએ નરેન્દ્ર સિંહ તોમરે મંળવારે કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગ માટે માનક પરિચાલત પ્રક્રિયા(SOP) જારી કરી. એના હેઠળ ડ્રોનથી કીટનાશક તથા જમીન તેમજ ફંગસ સાથે...

ખુશખબરી / કિસાનો માટે આવ્યા સારા સમાચાર, કેબિનેટની બેઠકમાં મળી આ મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી

Zainul Ansari
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે...

PM Kisan / આગામી હપ્તો આવે તે પહેલા જ મોટો ફેરફાર, ફટાફટ પતાવી લો આ કામ નહીં તો અટકી જશે રૂપિયા

Zainul Ansari
પીએમ કિસાન યોજનાનો 10મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં ટૂંક સમયમાં જ આવવાનો છે. એક રિપોર્ટ મુજબ કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર 15 ડિસેમ્બર 2021ના...

વિજ્ઞાન ક્ષેત્રે ઉપલબ્ધી / એક જ છોડ પર ઉગશે બે શાકભાજી, ભારતીય વૈજ્ઞાનિકોએ વિકસાવી નવી તકનીક

Zainul Ansari
કૃષિ ક્ષેત્રે અવનવા પ્રયોગો થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના પ્રયાસો પાકની ઉત્પાદકતા વધારવા અને ખેડૂતોની આવક વધારવાના છે. આ કડીમાં આપણા વૈજ્ઞાનિકોએ એવી વિવિધતા વિકસાવી છે,...

મોટા સમાચાર / કૃષિપ્રધાન એમએસપી પર આપ્યું મોટું નિવેદન, આંદોલન પૂરું કરીને ઘરે પરત ફરો

Zainul Ansari
કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે એમએસપી પર મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે, કાયદો પાછો ખેંચ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરીને સ્વદેશ પરત ફરવું...

સ્માર્ટ ખેડૂત / રાજ્ય સરકાર ખેડુતોને સ્માર્ટ ફોન ખરીદીમાં 10 ટકા અથવા 1500 રૂપિયાની સહાય આપશે

HARSHAD PATEL
ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો રાજ્ય સરકારે 1500 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે. કૃષિ ક્ષેત્રે ડિજીટલ સેવાનો વ્યાપ વિસ્તરે તે હેતુથી રાજ્યના...

આ કિસાન નેતાઓની આગળ ઝૂકી મોદી સરકાર, સિંધુ અને ટિકરી બોર્ડર સંભાળ્યો હતો મોરચો

Zainul Ansari
ખેડૂતો માટેના ત્રણ કાયદાઓ કેન્દ્ર સરકારે પાછા ખેંચી લેવાની જાહેરાત કરતા છેલ્લા એક વર્ષથી આંદોલન ચલાવી રહેલા ખેડૂત આગેવાનો પોતાની જીત સમજી રહયા છે. આમ...

મોટો સવાલ/ શું હવે સમેટાઇ જશે કૃષિ આંદોલન? જાણો પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની શું હતી માંગ

Bansari Gohel
Farmers Demands: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે​સવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે શું વડાપ્રધાને...
GSTV