પાણી નહીં તો વોટ નહીં / નર્મદાનું પાણી નહીં મળે તો ચૂંટણીનો બહિષ્કાર, ઉનાળામાં પાક બળી જવાની ખેડૂતોમાં દહેશત
સુરેનદ્રનગરના ઝાલાવાડ પંથકના ખેડૂતોને ઉનાળુ પાક માટે નર્મદાનું પાણી આપવામાં નહીં આવતા રોષની લાગણી ફેલાઇ છે. વઢવાણ, મુળી અને ધ્રાંગધ્રાના ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપીને ખેતી...