મોટા સમાચાર/ ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે આવી ખુશખબર, પાક ધિરાણનું એક પણ રૂપિયાનું નહીં ભરવું પડે વ્યાજ
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય...