GSTV

Tag : Farmer

મોટા સમાચાર/ ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે આવી ખુશખબર, પાક ધિરાણનું એક પણ રૂપિયાનું નહીં ભરવું પડે વ્યાજ

Zainul Ansari
રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે પાક ધિરાણમાં 4 ટકા વ્યાજની સહાય...

ખુશખબર/ ખેતીને રામ-રામ કહેનારો ખેડૂત વર્ગ ફરીથી ખેતી તરફ આકર્ષિત, આ છે મોટા કારણો

Damini Patel
અગાઉ ખેતીને રામ-રામ કહેનારો ખેડૂત વર્ગ ફરીથી ખેતી તરફ આકર્ષિત થતાં ઉત્તમ ખેતી મધ્યમ વેપારની કહેવત સાર્થક થઇ રહી હોય તેવી સ્થિતી પ્રવર્તી રહી છે....

હવે ખેતીને વ્યવસાય કહીને ટેક્સ બચાવવો આસાન નહીં રહે, જાણો શું છે કેન્દ્ર સરકારની યોજના

Zainul Ansari
કેન્દ્ર સરકારે સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીને જણાવ્યું છે કે જે લોકો તેમની આવકને કૃષિમાંથી આવક બતાવીને ટેક્સમાં છૂટ મેળવે છે તેમના માટે એક મજબૂત માળખું...

PM Kusum Yojana/ કુસુમ યોજના હેઠળ સૌર પંપ લગાવવા માટે ખેડૂતોને મળે છે સરકારી મદદ, આ રીતે ઉઠાવો લાભ

Damini Patel
પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા તેમજ ઉત્થાન મહાઅભિયાન(પ્રધાનમંત્રી કુસુમ યોજના)ની શરૂઆત વર્ષ 2019માં ઉર્જા મંત્રાલય તરફથી કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને સૌર વીજળી સયંત્ર...

અન્ન યોજનાને 6 મહિના માટે લંબાવવામાં આવી, અન્નદાતાએ બદલી દેશની તસવીર

Zainul Ansari
મોદી સરકારે ગરીબ કલ્યાણ અન્ન યોજના (મફત રાશન યોજના)ને 6 મહિના માટે લંબાવી છે. એટલે કે સપ્ટેમ્બર 2022 સુધી દેશના કરોડો લાભાર્થીઓને મફત રાશન મળતું...

ખેડૂતોને લાગશે મોટો ઝટકો/ ખાતરોની કિંમતમાં ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે વધારો, આ છે મોટું કારણ

HARSHAD PATEL
રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલ, ઈલેક્ટ્રીક ઉત્પાદનો બાદ હવે ખાતરના ભાવમાં ઉછાળો આવ્યો છે....

નીતિન ગડકરીએ આપી ખેડૂતોને જોરદાર સલાહ : ખાંડ બનાવવાનું ઘટાડી આ વસ્તુનું કરો ઉત્પાદન, ખુબ થશે ફાયદો

Damini Patel
ક્રૂડ ઓઈલના ઊંચા ભાવે શેરડીના ખેડૂતોને મોટી તક આપી છે. દેશના શેરડીના ખેડૂતો ખાંડના ઉત્પાદનમાં ઘટાડો કરીને ઇથેનોલનું ઉત્પાદન વધારે. આનાથી દેશની ઉર્જા જરૂરિયાતો પૂરી...

કરોડો ખેડૂતો માટે મળશે ખુશખબરી, જલ્દી બેન્કમાં આવશે 2 હજાર રૂપિયા, શું પતિ-પત્ની બંનેને મળશે ? જાણો માહિતી

Zainul Ansari
ભારત સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે મોટા સમાચાર આપી શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન યોજના) હેઠળ આવતા 11મો હપ્તો ટૂંક સમયમાં...

ખેડૂતો માટે ખુશખબર : ઘઉં, જીરું અને ધાણા સહિત આ પાકોનું વેચાણ કરતાં પહેલાં બજાર ચેક કરજો, આ વર્ષે ભાવમાં નવો ઇતિહાસ રચાશે

Zainul Ansari
રશિયા- યુક્રેન યુદ્ધના પડઘાથી તેમજ હોળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ભારતીય બજારોમાં મોંઘવારી એકદમ ચરમસીમાએ છે પેટ્રોલ- ડિઝલની સાથે સાથે સોના-ચાંદી અને મસાલા, તેલીબીયા,...

યુક્રેનના ખેડૂતોની બહાદૂરી, રશિયાનું ગૌરવ ગણાતી 90 કરોડની મિસાઇલ સિસ્ટમ કબ્જે કરી

Damini Patel
રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધમાં છેવટે રશિયા સફળ થશે પરંતુ યુક્રેનની આર્મી અને લોકો દ્વારા જે પ્રતિકાર મળી રહયો છે તેનો જોટો જડવો મુશ્કેલ છે....

માંગણીઓ પૂરી નહીં થાય તો પંજાબમાં PM મોદીની રેલીનો ખેડૂતો કરશે વિરોધ, સંયુક્ત મોર્ચા દ્વારા કરાયું એલાન

HARSHAD PATEL
દેશમાં પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. ત્યારે પીએમ મોદી પણ ચૂંટણી રેલી દ્વારા પંજાબમાં પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કારણોસર...

અપમાન સહન ન થયું / ‘ખિસ્સામાં દસ રૂપિયા પણ નહિ હોય…’, સેલ્સમેનની વાત સાંભળી ખેડૂત ગણતરીની મિનિટમાં કાર ખરીદવા પહોંચ્યો

Zainul Ansari
કર્ણાટકના તુમકુરનો એક ખેડૂત પોતાના મિત્રો સાથે કારના શોરૂમ પહોંચ્યો હતો. એ પોતાના માટે ડ્રીમ કાર ખરીદવા પહોંચ્યો હતો. પરંતુ તેના કપડા જોઈને સેલ્સમેને તેને...

ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ વિરોધ નોંધાવ્યો, ડબ્લ્યુટીઓમાં કરશે ફરિયાદ

Damini Patel
ભારતમાં ખેડૂતોને ઘઉં પર સબસિડી આપવા સામે અમેરિકાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. અમેરિકાના ટોચના સાંસદોએ બાઇડન વહીવટી તંત્રને જણાવ્યું છે કે વિશ્વ વેપાર સંગઠન(વર્લ્ડ ટ્રેડ...

ખેડૂતો આનંદો/ બજેટમાં કૃષિ ક્ષેત્રને મોટી ભેટ આપી શકે છે મોદી સરકાર, લોન-MSP સહિત આ સુવિધાઓની થશે જાહેરાત

Bansari Gohel
નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટમાં કૃષિ ક્ષેત્રને મોટી ભેટ આપી શકે છે. બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિને વાર્ષિક 6,000 થી વધારીને 8,000 રૂપિયા કરવામાં આવી...

કેન્દ્રીય બજેટ 2022/ચૂંટણી પૂર્વે સરકાર ખેડૂતોને બજેટમાં લોભાવવાનો પ્રયાસ કરશે, ખાતર સબસિડીમાં વધારાનું આયોજન

Damini Patel
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીનેે કેન્દ્ર સરકાર 2022ના કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને લગભગ 19 અબજ ડોલર અથવા તો 1.4 લાખ કરોડ રૃપિયાની સબસિડી આપવાનું આયોજન ધરાવે છે,...

ખેડૂતોને નવા વર્ષની ભેટ / પોટાશ ખાતરમાં ભાવ વધારો ઝિંકાયો, ધરતીપુત્રોને મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો

Zainul Ansari
સુરતમાં પોટાશ ખાતરમાં 660 રૂપિયાનો વધારો કરવામાં આવતા ખેડૂતોને વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. ખાતરના ભાવ વધારાને લઈ શેરડીનું ઉત્પાદન કરનાર...

પુણ્યનુ ભાથુ બાંધવા પારેવાની સેવા / જેતપુરના ખેડૂતે બનાવ્યું અનોખી ડિઝાઈનનું પક્ષીઘર, દરેક ઋતુમાં આપે છે પક્ષીઓનું રક્ષણ

Zainul Ansari
આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી...

ભરાઈ / ખેડૂત આંદોલનકારીઓની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરવી ભારે પડી, કંગનાને મુંબઈ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા આદેશ

Zainul Ansari
ખેડૂત આંદોલનકારીઓની સરખામણી ખાલિસ્તાનીઓ સાથે કરવા બદલ એકટ્રેસ કંગના સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલામાં આજે મુંબઈ હાઈકોર્ટમાં થયેલા સુનાવણી બાદ કોર્ટે કંગનાને...

બેઠક/ સરકારના પ્રસ્તાવ પર ખેડૂતોની સહમતિ, આજે ખેડૂત આંદોલન સમેટવા અંગે લેવાઇ શકે છે મહત્વનો નિર્ણય

Bansari Gohel
કેન્દ્ર સરકારે ખેડૂતોની જે પણ માગણીઓ છે તેને સ્વિકારતો લેખીત પ્રસ્તાવ સંયુક્ત કિસાન મોરચાને મોકલ્યો હતો. જેને લઇને બુધવારે સંયુક્ત કિસાન મોરચાએ એક બેઠક યોજી...

ખેડૂત આંદોલન/ શું આંદોલન પર અડગ રહેશે ખેડૂતો કે નીકળશે કોઇ રસ્તો? સિંધુ બોર્ડર પર આજે નક્કી થશે આગળની રણનીતિ

Bansari Gohel
દિલ્હીના સિંધુ બોર્ડર પર આજે સંયુક્ત ખેડૂત મોર્ચાની બેઠક આયોજિત થઈ રહી છે. જેમાં ખ઼ેડૂત આગેવાનો આગામી રણનીતિ ઘડવા પર ચર્ચા કરવાના છે.ખેડૂત આંદોલનનને લગતી...

ગાંજાની ખેતી / બનાસકાંઠાના શિહોરીમાં રહેણાંક મકાનમાંથી ગાંજો ઝડપાયો, 7 કિલો 150 ગ્રામ ગાંજો કરાયો જપ્ત

HARSHAD PATEL
બનાસકાંઠાના શિહોરીના વિથલાદ ગામેથી ગાંજાના છોડ ઝડપાયા છે. રહેણાંક મકાન પાસે વાવેતર કરીને ગાંજાનું વેચાણ કરવામાં આવતું હતું. SOG એ બાતમીના આધારે દરોડા પાડીને 7...

વિક્રેતા બેફામ/ ખાતરના ભાવવધારાને લઈને સરકાર ઘેરાઈ, ભાવઘટાડો છતાં નવા ભાવે ખાતરનું વેચાણ થતા ખેડૂતો લાચાર

Bansari Gohel
ખાતરના ભાવવધારાને લઈને સરકાર ઘેરાઈ છે.ત્યારે સરકાર ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી હોવાનો બનાસકાંઠાના ખેડૂતોએ આરોપ લગાવ્યો છે.ઈફકો નવા ભાવથી ખાતરનું વેચાણ કરે છે અને એક...

આર્થિક સહાય/ અતિવૃષ્ટીનો ભોગ બનેલા જિલ્લાઓના ખેડૂતો માટે મહત્વના સમાચાર, આજે મુખ્યમંત્રી કરી શકે છે મોટી જાહેરાત

Bansari Gohel
ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટીનો ભોગ બનેલા જિલ્લાઓના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે અને આજે કૃષિ પ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલને બાકી રહેલા સાત જિલ્લાનો સર્વ રિપોર્ટ સોંપે...

અગત્યના સમાચાર / પીએમ કિસાનનો 10મો હપ્તો પહેલા યોજનામાં થયા મોટા ફેરફારસ હવે રજીસ્ટ્રેશન માટે આ ડોક્યૂમેન્ટ ખૂબ જ જરૂરી

Zainul Ansari
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાની રાહ અંદાજે 12 કરોડ 28 લાખ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. અપેક્ષા છે કે ડિસેમ્બર-માર્ચનો હપ્તો 15 ડિસેમ્બર...

જરૂરી સમાચાર / 10મા હપ્તા માટે ચાર દિવસની અંદર જમા કરાવો આ ડોક્યૂમેન્ટ્સ, જમા થશે 4000 રૂપિયા

Zainul Ansari
ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર છે. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારે 31 ઓક્ટોબર સુધી જરૂરી ડોક્યૂમેન્ટ્સ જમા કરાવવા...

અતિવૃષ્ટિથી થયેલા નુકસાનના સર્વેથી ખેડૂતોમાં અસંતોષ વધ્યો, અર્ધનગ્ન હાલતમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

Bansari Gohel
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયેલા નુકસાનના સર્વેથી ખેડૂતોમાં અસંતોષ વધ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, ધોરાજીના અનેક ગામો સાથે સર્વે અન્યાય થયો...

પૂરગ્રસ્ત જિલ્લાઓ માટે સરકારે જાહેર કર્યુ રાહત પેકેજ, ૩૩ ટકાથી વધુ નુકસાની હશે તો હેક્ટર દીઠ ૧૩ હજારની સહાય

HARSHAD PATEL
પૂર અને અતિવૃષ્ટિના સર્વે બાદ રાજ્ય સરકારે જામનગર, જૂનાગઢ, રાજકોટ અને પોરંબદર એમ ચાર જિલ્લા માટે રાહત પેકેજ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે 33 ટકાથી...

હાલત કફોડી બની / ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતો રોષે ભરાયા, સરકાર સામે રાખી દીધી આ માંગ

Zainul Ansari
બનાસકાંઠાના ખેડૂતો ખાતરમાં ભાવ વધારો થતા રોષે ભરાયા છે. ઇફકોએ ખાતરમાં 50 કિલોની બેગ પર રૂપિયા 200 કરતા વધુનો વધારો કરતા ખેડૂતોની હાલત કફોડી બની...

ગજબ! ખેડૂતે બાઇકને બનાવી દીધું ‘ટ્રેક્ટર’, આ દેશી જુગાડ પર ફિદા થઇ ગયા સોશિયલ મીડિયા યુઝર્સ

Bansari Gohel
ઇન્ટરનેટ પર ઢગલાબંધ એવા દેશી જુગાડ વાળા વીડિયો જોવા મળે છે, જેને જોયા બાદ લોકો દંગ રહી જાય છે. ખેતરમાં એવા ઘણા કામ હોય છે,...

ખેડૂતો પાયમાલ/ વરસાદના કારણે મગફળીનો પાક નિષ્ફળ જવાની દહેશત, વિઘે માંડ આટલા મણ પાક હાથમાં આવશે

Bansari Gohel
સોયાબીન સહિતના પાકો ભાદરવા માસમાં પાછોતરા વરસાદને લઈને પાકો સડી તેમજ નિષ્ફળ જવા પામ્યા છે ત્યારે યાત્રાધામ વીરપુરમાં તો ભાદરવા માસના પાછોતરા વરસાદને કારણે અતિવૃષ્ટિ,લીલા...
GSTV