કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂત મોર્ચાની કાનૂની પેનલે શુક્રવારે એક મોટું એલાન કર્યું છે. સેક્ટર-35 સ્થિત કિસાન ભાવનામાં પ્રેસ સાથે વાત દરમિયાન કાનૂની પેનલે...
દિલ્હીમાં રિપબ્લિક ડે પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમયાન લાલ કિલ્લા પર થયેલી હિંસામાં દિલ્હી પોલીસે કથિત 200 લોકોની તસવીરો જાહેર કરી છે. પોલીસે વીડિયો સ્કેન...
દિલ્હીમાં 26 જાન્યુઆરીએ થયેલ હિંસાના મામલે કાર્યવાહી શરુ થઇ ગઈ છે. લાલ કિલ્લા પર ઉપદ્રવમાં મુખ્ય આરોપી દીપ સિદ્ધુની ધરપકડ પછી ઇકબાલ સિંહની ધરપકડ કરવામાં...
ક્રિકેટમાં ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ટ્વીટ કરી કહ્યું હતું કે ખેડૂત આંદોલનમાં બહારની તાકતોએ દખલગીરી ન કરવી જોઈએ. ભારતીયો જ ભારતીય અંગે વિચારવામાં સક્ષમ છે....
ખેડુત નેતા રાકેશ ટીકૈત પ્રમાણે પ્રદર્શનકર્તા ખેડુતો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા તૈયાર છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, આંદોલનકારી ખેડૂતો PM નરેન્દ્ર મોદી...
ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાને 2015માં એક ઇન્ટરવ્યુ દરમિયાન ભારતના ક્રિકેટ સ્ટાર સચીન તેંડુલકર અંગે પૂછવામાં આવ્યું હતું અને તેણે કહ્યું હતું કે તે સચીન તેંડુલકરને...
કૃષિ કાયદા સામે ચાલતા વિરોધ પ્રદર્શન વચ્ચે ખેડૂતોએ આજે દેશવ્યાપી ચક્કાજામનું એલાન કર્યુ છે. જેના ભાગરુપે દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગ ઉપર બપોરે 12 વાગ્યાથી...
ઉત્તર પ્રદેશના શામલીમાં પોલીસે અનુમતી ન આપી અને 144 લાગુ કરી દીધી હોવા છતા હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને મહાપંચાયતમાં કેન્દ્ર સરકારના કૃષિ...
નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું પ્રદર્શન જારી છે. આ વચ્ચે બઠિંડા જિલ્લાના ગામ વિર્ક ખુર્દની પંચાયતે પ્રસ્તાવ પારીત કર્યો છે કે દરેક ઘરમાંથી એક વ્યક્તિ...
નવા કૃષિ કાયદા વિરુદ્ધ જારી ખેડૂત આંદોલનને લઇ મોડી રાતે ગાઝીપુર બોર્ડર પર બબાલની સ્થિતિ છે. ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતેનો આરોપ છે કે...
કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર છેલ્લા બે માસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિનના દિવસે શાંતિપૂર્ણ રીતે ટ્રેકટર રેલી કરવાનો વાત કહી હતી, પરંતુ...
છેલ્લા 57-58 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર રેલી યોજશે. આ રેલી માટે દેશનાં 20થી વધુ રાજ્યોનાં ખેડૂતો ટ્રેક્ટર લઇને આવશે અને એક...
કોરોના સંકટ અને ખેડૂત આંદોલનના મુદ્દે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં પોતાના વિચારો રજુ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, નવા...
કેન્દ્ર સરકારે લાવેલા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોએ આંદોલન કર્યાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂત પોતાની ટ્રક અને...
ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટે ખેડૂતો અને સરકાર વચ્ચે મધ્યસ્થી માટે એક કમિટી રચવાનો આદેશ કર્યો છે. ત્યારે આ મુદ્દે આંદોલનકારી ખેડૂતોએ તેમની પ્રતિક્રિયા આપી....
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધનુ એલાન અપાયુ છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે કે, ખેડૂતોના મનની વાત સરકાર...
દિલ્હીમાં ખેડૂતો દ્વારા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ખેડૂતોનું આ આંદોલન હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને તેની...
કેન્દ્ર સરકારે કિસાન કાનૂનની વિરુદ્ધ પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂત દિલ્હી આવી રહ્યા છે. આંદોલનકારી ખેડૂતોને દિલ્હીમાં ઘુસવાખી રોકવા માટે પોલીસ પણ લાગી ગઈ...
ઉત્તર પ્રદેશના ઉન્નાવના ખેડૂતોમાં જોવા મળતો તંત્ર સામેનો રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આજે ખેડૂતોએ આગચંપી લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ત્રણ વર્ષથી જમીન...
પાટણમાં દુધથા મેમણા કેનાલના પ્રશ્ને ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતોને સિંચાઇનું પાણી પુરૂ પાડવા માટે નર્મદાના પાણી કેનાલ દ્વારા આપવા માટેની યોજનાઓ હાથ ધરવામાં આવી...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિ નાયરા કંપનીના વિરોધમાં વિવિદ્ય મુદ્દે પ્રતીક ઉપવાસ પર ઉતર્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીમાંથી છોડાતા...
જામનગરના કાલાવડના ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ એકઠા થઈને વિવિધ માંગો મુદ્દે આકરુ વિરોધ પ્રદર્શન યોજ્યુ છે. અને તેઓએ ગાંધીનગર સુધી રેલીની ચીમકી ઉચ્ચારી છે....