કેન્દ્ર સરકારે ખેડૂતોની જે પણ માગણીઓ છે તેને સ્વિકારતો લેખીત પ્રસ્તાવ સંયુક્ત કિસાન મોરચાને મોકલ્યો હતો. જેને લઇને બુધવારે સંયુક્ત કિસાન મોરચાએ એક બેઠક યોજી...
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સંસદમાં ખેડૂતોના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. લોકસભામાં રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દો ઉઠાવતા માંગ કરી છે કે કૃષિ...
ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવામાં આવ્યા બાદ પણ ખેડૂતોનુ આંદોલન ચાલુ છે. એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, આંદોલનમાં...
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદો પર આશરે એક વર્ષ જેટલા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આંદોલનમાં સામેલ...
યુપીના લખીમપુર ખીરીમાં થયેલી હિંસામાં 9 લોકોના મોત થયા બાદ ઘટના સ્થળે જવા માટે નિકળેલા કોંગ્રેસના આગેવાન પ્રિયંકા ગાંધીની ધરપકડ કરાઈ છે. પ્રિયંકાની ધરપકડની ખબર...
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમ પહેલા ખેડૂતો અને ભાજપના નેતાઓની વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. ભાજપના નેતાએ ખેડૂતો...
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીના તિકુનિયા વિસ્તારમાં ભારે હંગામો થયો છે. અહીં એક કાર ચાલક પર ખેડૂતો પર વાહન ચલાવવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું...
હરિયાણાના કર્નાલમાં ખેડૂતો પર બર્બર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ખેડૂતોના માથા ફૂટયા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ મંગળવારે વિશાળ રેલી કાઢી...
કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન ફરી મોટુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી, જેમાં ઉત્તર પ્રદેશ,...
હરિયાણામાં ખેડૂતો પર પોલીસ દ્વારા બર્બર લાઠીચાર્જ કરાયો હતો અને અનેકના માથા ફોડી નખાયા હતા. ખેડૂતોના માથા ફોડી નાખવાનો આદેશ તૈનાત ડયૂટી મેજિસ્ટ્રેટ દ્વારા અપાયો...
શિંઘુ બોર્ડર ઉપર દેશભરમાંથી ઉતરી આવેલા ખેડૂતોની યોજાયેલી બે દિવસીય સંમેલનના પ્રથમ દિવસે ખેડૂતો નેતાઓએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા તેમના આંદોલનને હવે દેશવ્યાપી...
ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જોડાયું છે. કિસાન સંઘે જાહેરાત કરી છે કે કેન્દ્ર...
ભાજપના એક નેતાએ ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોને પોતાનું સમર્થન આપ્યું છે અને જણાવ્યું છે કે ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને...
જંતર મંતર ખાતે ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી ખેડૂતો સતત સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે શુક્રવારે આ આંદોલનનો એક...
આઠ મહિના પછી ફરીથી ખેડૂત આંદોલન આક્રમક બન્યું છે. દિલ્હીની સરહદે ચાલતું આંદોલન હવે સંસદની નજીક જંતર-મંતર ખાતે શરૃ થયું છે. ખેડૂતોએ જંતર-મંતરમાં ખેડૂત-સંસદ ભરી...
કૃષિ કાયદાના વિરોધમાં જારી ખેડૂતોના આંદોલનનો આજે નવો તબક્કો શરૂ થઇ રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર પર અંદાજે 200 ખેડૂત પ્રદર્શન કરશે, આ ખેડૂતોની સંસદની જેમ...
પંજાબ વિધાનસભાના ઉપાધ્યક્ષ રણવીર ગંગવાની ગાડી પર પત્થરમારો કરનારા આરોપી પાંચ ખેડૂતો પર રાજદ્રોહનો કેસ કરવાના મુદ્દે શુક્રવારે પ્રશાસન તથા કિસાન નેતાઓ વચ્ચે થયેલી બેઠકનું...
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સંસદની બહાર દરરોજ 200 ખેડૂતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દેખાવો કરશે તેમ સંયુક્ત કિસાન મોરચા(એસકેએમ)ે એક નિવેદનમાં જણાવ્યું છે. 40...
દ્વારકાના ભટ્ટગામથી કચ્છના ભચાઉ લકડીયા સુધી JKTL કંપનીએ ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી વીજ પોલ ઉભા કરી દીધા છે. તેના બદલે ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં નથી...
કૃષિ કાયદાના વિરોધમાં ઉત્તર ગુજરાતના સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગાંધીનગરમાં રાજભવનના ઘેરાવની ચીમકી આપવામાં આવી છે. જોકે, સંયુક્ત કિસાન મોરચના આગેવાનો રાજભવન પહોંચે તે પહેલા...