રાજ્યસભાએ, કંપની કાયદામાં ફેરફાર માટે કંપની સુધારો બિલ, 2020 પસાર કર્યું. આનો ફાયદો માત્ર મોટી કંપનીઓને જ નહીં, પરંતુ તેમનો ધંધો કરતી નાની કંપનીઓને પણ...
ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સામે આજે મહારાષ્ટ્રના ખેડુતો વિરોધ કરશે. ખેડૂત ઉપરાંત કોંગ્રેસ પણ પ્રદર્શન કરશે. મોદી સરકારે સોમવારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે....
કોરોના રોગચાળા દરમિયાન આર્થિક વિકાસ દરમાં ખૂબ જ ચિંતાજનક ઘટાડા વચ્ચે, ગ્રામીણ ક્ષેત્રે આશાની કિરણ ઊભી કરી હોવા છતાં, કૃષિની વૃદ્ધિ અટકી શકે. 2020-21ના પ્રથમ...
બહુચરાજી પંથકમાં 23 ઓગસ્ટના રોજ પડેલા ભારે વરસાદને કારણે અનેક ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાઇ ગયા. પરંતુ પાંચ દિવસ વીત્યા છતાં હજુ ખેતરોમાંથી પાણી ઓસર્યા નથી....
કિસાન સન્માન નિધિ માટે કૃષિ અધિકારીની કચેરી અને લેખપાલની મુલાકાત માટે ચક્કર કાટવાની જરૂર નથી. નોંધણી કરાવા માટે ખેડૂતોએ અધિકારીઓ પાસે જવું પડશે નહીં. કોઈપણ...
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે સપ્ટેમ્બર 2020 સુધી દેશના તમામ બિયારણોના વેપારી ડીલરોના લાઇસન્સમાં વધારો કર્યો છે. મંત્રાલયે રવિવારે સોશિયલ મીડિયા પર આ માહિતી...
છેલ્લા કેટલાક દાયકાઓમાં, ભારતમાં કૃષિમાં જંતુનાશક દવાઓના ઉપયોગમાં ઝડપથી વધારો થયો છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) ના જણાવ્યા મુજબ, કેમિકલ છાંટવાની માત્રાની યોગ્ય કાળજી...
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો ઓવર ફ્લોનો થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વાર વાવના ચાદરવા ગામની સીમમાં આવેલી કેનાલ ઓવર...
નર્મદા નહેર બનાવવા માટે રાજ્ય સરકારે ઈ.સ. 1992માં ખેડૂતો પાસેથી જમીન લીધી હતી. નર્મદા નિગમ – સરદાર સરોવર દ્વારા જમીનનું સંપાદન કર્યું હતું. પરંતુ 28...
બનાસકાંઠાના વાવ પંથકમાં કેનાલ તુટવાનો સિલસિલો યથાવત છે. વાવની ઉચપા માઇનોર એક કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યુ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલમાં સફાઈ વગર...
ગુજરાતભરના ખેડૂતો બટાટાની ખેતી કરતાં હોય છે. જેમાં યોગ્ય માવજત અને ખાતર પસંદગી સાથે અનુકૂળ વાતાવરણ હોવું પણ જરૂરી છે. બટાટાની ખેતીમાં જે ખેડૂતો નિષ્ફળ...
વિરમગામ તાલુકાના મેલજના મકવાણા મનુભાઈ તરશીભાઈ. તેમણે ૧૮ વીઘા જમીનમાંથી ૫ વીઘામાં ટેલિફોનિક તાર પદ્ધતિથી ટામેટાંની ખેતી અપનાવી છે. આ વર્ષે તેઓએ જમીન પર પથરાતી...
ખેતી માટે પ્લાનિંગ ખૂબ જ મહત્ત્વની બાબત બની રહે છે. ત્યારે ગ્રીનહાઉસની ખેતી હેઠળ ખીરા કાકડીની ખેતીમાં સફળતા મેળવી છે આણંદના ભાલેજના કેતનભાઈ પટેલે. જેઓએ...
બનાસકાંઠાના વાવ તાલુકામાં ત્રીજી વખત તીડનું આક્રમણ થતાં ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. વાવના કુંડાળીયા ગામમાં તીડના ઝૂંડે આક્રમણ કર્યું છે. જેના કારણે ખેડૂતોએ...
બાગાયતી ખેતીમાં ગુજરાતના ખેડૂતો હવે અવ્વલ આવી રહ્યા છે. બાગાયતી ખેતીમાં પપૈયાં એ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ખેડૂતોને સારું વળતર મળતું હોય તેની ખેતી પણ ખેડૂતો કરે...
અમદાવાદ જિલ્લાની ફતેહવાડી કેનાલમાંથી હવે ખેડૂતોને બારે માસ પાણી મળશે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનુ લોકાર્પણ કર્યુ હતુ. આ...
ગુજરાતમાં કૃષિ સહાય માટે ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ છે. જેમાં સરકારે ખેડૂતોને ફક્ત૧ માસનો જ સમય આપ્યો છે. પાક નુકશાની વેઠી ચૂકેલા રાજ્યભરના ૫૬,૩૫,૯૬૧...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહ્વાન રંગ લાવવા લાગ્યું છે. દેશના 5.78 લાખ ખેડૂતો (Farmers)એ તેમના બતાવેલા રસ્તા પર ચાલીને કમાણી કરી રહ્યા છે. અમે વાત કરી...
શેરડી એ ગુજરાતનો અગત્યનો રોકડિયો પાક છે. દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં શેરડીનું વાવેતર થાય છે. ત્યારે લાંબા ગાળાનો પાક હોવા સાથે ઉત્તમ આવક અપાવતા પાકમાં...