દિલ્હીની સરહદે એક વર્ષ કરતાં વધુ સમયથી વિવાદાસ્પદ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલુ ખેડૂત આંદોલન ૪થી ડિસેમ્બરને શનિવારે ખતમ થાય તેવી સંભાવના છે. કોઈ અણધારી...
સંસદનુ શિયાળુ સત્ર આજથી શરુ થવાનુ છે.આ સત્રમાં સરકાર 30 બિલ રજૂ કરવાની છે. જેમાં પેન્શન, ઈલેક્ટ્રીસિટિ, બેન્કિંગ અને આર્થિક ક્ષેત્રે સુધારા કરવા માટેના બિલ...
કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે એમએસપી પર મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે, કાયદો પાછો ખેંચ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરીને સ્વદેશ પરત ફરવું...
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરૂદ્ધમાં અને ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ સાથે ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનને 26મી નવેંબરે એક વર્ષ પુર્ણ થઇ...
કૃષિ કાયદા અંગે બિહારના કૃષિ મંત્રી અમરેન્દ્ર સિંહ અને રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રાએ કરેલા નિવેદનથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં કૃષિ કાયદા...
Farmers Demands: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજેસવારે ત્રણેય વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં હવે સવાલ એ છે કે શું વડાપ્રધાને...
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદો પર આશરે એક વર્ષ જેટલા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આંદોલનમાં સામેલ...
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આદોલન કરી રહ્યા છે. દિલ્હીના સિંઘુ, ગાઝીપુર અને અન્ય સરહદોએ ધરણા પ્રદર્શનો ચાલી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં હાઇવેને ખેડૂતોએ ઘણા મહિનાથી...
મોદી સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ બિલને લઈને ચાલી રહેલા ખેડૂત આંદોલનના કારણે બંધ સિંઘુ બોર્ડરને ખોલાવવા માટે દાખલ કરાયેલી એક અપીલને સુપ્રીમ કોર્ટે...
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર રવિવારે હિસારમાં એક હોસ્પિટલમાં ઉદઘાટન માટે પહોંચ્યા ત્યારે ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. ખેડૂતો બહુ જ મોટી સંખ્યામાં...