દેશની લોકપ્રિય ઇ-કોમર્સ કંપની એમેઝોન (એમેઝોન) ફ્યુચર-રિલાયન્સ ડીલને લઈને આ દિવસોમાં વિવાદમાં છે. દરમિયાન કંપનીએ કહ્યું છે કે ભારતમાં 3 લાખ લોકોને નોકરી આપવામાં આવી...
દેશમાંથી નિકાસ વેપારમાં સુધારાના સંકેત જોવા મળી રહ્યા છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં 6.75 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી છે જે વાર્ષિક તુલનાએ 22.47 ટકાની વૃદ્ધિ...
ભારત અને ચીનમાં (India-China Tension)તણાવનું વાતાવરણ છે. પરંતુ આ બધા છતાં ચીન ભારતમાંથી સ્ટીલની ભારે ખરીદી કરી રહ્યું છે. સમાચાર એજન્સી રોઈટર્સ અનુસાર, એપ્રિલથી જુલાઈ...
ભારત સાથે દુશ્મનાવટના ચક્કરમાં પાકિસ્તાન પોતે જ વધુને વધુ મુશ્કેલીઓ વહોરી રહ્યું છે. ગત ઓગષ્ટ મહીનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ કર્યો ત્યારે...
કોરોના (Corona) મલેશિયા માટે આફતમાં અવસર પુરવાર થયો છે. રબરના મેડિકલ ગ્લોવસ બનાવવામાં અત્યાર સુધી વિશ્વમાં મલેશિયા મોખરે તો હતુ જ પણ ગ્લોવ્સની માંગ અત્યાર...
કોરોના (Corona) વાયરસ મહામારી સંકટમાં ભારત (India) અન્ય દેશોની મદદ માટે સતત પગલાં ભરી રહ્યું છે. પહેલા દવાઓના એક્સપોર્ટને (Export) લઈને એલાન કર્યું. હવે અમુક...
દુનિયાભરમાં ચોતરફ હાલ માત્ર કોરોના વાયરસનો હાહાકાર છે અને આ કોવિડ-19 વાયરસના ચીનના પાડોશી દેશ ભારતમાં કોઈ ખાસ નકારાત્મક અસર નહિ થવાના દાવા થઈ રહ્યાં...
ભારતની આયાત ઘટવાની સાથે નિકાસનો વૃદ્ધિદર પણ ધીમો પડતા વેપારખાધ સંકોચાઇ છે. આજે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ ઓક્ટોબર મહિનામાં ભારતમાંથી નિકાસ 1.11 ટકા ઘટીને...
ઓગસ્ટ મહિનામાં પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ, લેધર, જેમ્સ અને જ્વેલરીની નિકાસ ઘટતા ભારતની નિકાસ 6.05 ટકા ઘટીને 26.13 અબજ ડોલર રહી છે. જો કે નિકાસની સાથે સાથે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ જગતને જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખના ઉદ્યમીઓને ત્યાંના સથાનિક ઉત્પાદનોને દુનિયાભરમાં પહોંચાડવાની અને ત્યાંના પ્રૌદ્યોગિકીના વિસ્તાર માટે અપીલ કરી હતી. જેથી સ્થાનિક લોકો...
ભારતમાંથી નિકાસની સાથે-સાથે આયાતમાં પણ ઘટાડો થતા વેપારખાધ ઘટી છે. જૂન મહિનામાં ભારતની નિકાસ 9.71 ટકા ઘટીને 25.01 અબજ ડોલર નોંધાઇ છે જે વર્ષ પૂર્વેના...
ગધેડાઓની વસ્તીમાં વિશ્વમાં ત્રીજા ક્રમે રહેનાર પાકિસ્તાન હવે ચીનને ગધેડાની નિકાસ કરી આ વેપારમાંથી કરોડો ડોલરની કમાણી કરશે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ગધેડાની...
પાકિસ્તાને છેલ્લા પાંચ વર્ષોમાં ચીનને ૧૩૨૦૦૦ ડોલરના મૂલ્યના એક લાખ કિલો માનવવાળની નિકાસ કરી હતી. વાણીજ્ય અને કાપડ મંત્રાલયે નેશનલ એસેમ્બલીને કહ્યું હતું કે પાકિસ્તાને...
આશરે ચાર લાખ ટન ખાંડ ભારતમાંથી મધ્ય પૂર્વના દેશો અને શ્રીલંકામાં નિકાસ થવાની પ્રક્રિયા હેઠળ છે. તેમ એક સિનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું. સરકાર દ્વારા...