ચાણક્ય નીતિ અનુસાર સફળતા મેળવવી સરળ નથી. જીવનમાં કઠોર પરિશ્રમ અને ત્યાગથી જ નસીબ હોય છે. આચાર્ય ચાણક્ય અનુસાર જીવનમાં દરેક વ્યકતિ સફળતા મેળવવા માંગે...
ચાણક્યએ મનુષ્ય માટે કેટલીક એવી વાતો જણાવી છે જેમાં સમજવા અને જીવનમાં ઉતારી લેવાથી ઘણા પ્રકારની બાધાઓ અને મુશ્કેલીથી મુક્તિ મળે છે. ચાણક્ય દ્વારા જણાવવામાં...
ચાણક્ય એક શિક્ષક હોવાની સાથે સાથે વિવિધ વિષયોમાં નિષ્ણાત હતા. આચાર્ય ચાણક્યની ગણતરી દેશના સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં થાય છે. ચાણક્યને અર્થશાસ્ત્ર, રાજકીય શાસ્ત્ર, મુત્સદ્દીગીરી અને સમાજશાસ્ત્ર...
ચાણક્ય મુજબ પૈસાની અછતને કારણે વ્યક્તિને સંઘર્ષ અને વેદનાઓનો સામનો કરવો પડે છે. તેથી, વ્યક્તિએ પૈસાની ચાહમાં સાત સમુદ્રને પાર પણ જવુ પડે છે. ચાણક્યના...
ચાણક્ય નીતિનાં નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓ જણાવ્યા છે. નિષ્ણાતો કહે છે કે ચાણક્યને આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક વિષયોની ઉંડી સમજ હતી....