EPF થાપણો પર ચૂકવવામાં આવતા PF વ્યાજ દરને 8.1 ટકાના ચાર દાયકાના નીચા સ્તરે લાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ...
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2020-21 માટે 23.59 કરોડ ખાતામાં 8.50%ના દરથી પૈસા જમાં કર્યા છે. EPFOએ અધિકારીક ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું કે હજુ...
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ખાતાધારકોના ખાતામાં 8.50 ટકાના દરે વ્યાજ જમા કરવાનું શરૂ કર્યું છે. EPFOએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી...
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ નોકરી કરતા લોકોને રાહત આપવા માટે મોટો નિર્ણય લીધો છે. તેનો સૌથી વધુ લાભ પ્રાઇવેટ નોકરી કરનારને થશે. EPFO...
સરકારે આધાર કાર્ડને બેંક અકાઉન્ટ અને પાન કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. તેની સાથે હવે આધાર કાર્ડને તમારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) સાથે...
નોકરીયાત લોકો માટે મહત્વના સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હવે EPFOની વેબસાઈટ epfindia.gov.in પર લોગઈન કરીને ઈપીએફ, ઈપીએસ એનરોલમેન્ટ ડિજિટલ રીતે સબમિટ કરી...
સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં કામ કરતા ઘણા કર્મચારીઓના પીએફના નાણાં દર મહિને કાપવામાં આવે છે. કર્મચારીઓના નિવૃત્તિ પછી પ્રોવિડન્ટ ફંડના નાણાં હાથમાં આવે છે. ઘણી...
પ્રોવિડન્ટ ફંડ ઇપીએફઓ ગ્રાહકોને ફક્ત નાણાકીય સહાય નહીં પરંતુ ખાતાધારકોની મૃત્યુના મામલામાં તેમના પરિવારને રાહત પણ આપે છે. જો કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના...
જો તમે નોકરી કરો છો અને તમારી સેલરીનો એક હિસ્સો તમારી વૃદ્ધાવસ્થા માટે પ્રોવિડેંટ ફંડમાં (Provident Fund) જમા કરવામાં આવે છે. પ્રોવિડેંટ ફંડ(PF) કોઇપણ વ્યક્તિ...
બદલાતા સમયમાં આપણી નોકરીમાં સેલરી સ્લીપનું મહત્વ વધ્યું છે. તમારી નોકરીમાં સેલરી સ્લીપ એક મહત્વનો દસ્તાવેજ છે. નોકરી બદલતી વખતે, નવી કંપનીનો એચઆર વિભાગ આ...
નિવૃત્તિ પછી કર્મચારીઓને નિયત પેન્શન મળે છે. તેના માટે નોકરી દરમિયાન વ્યક્તિના પગારનો અમુક હિસ્સો ઇપીએફ ખાતામાં જમા થાય છે. ભારતીય પ્રોવિડન્ટ ફંડ (પીએફ) એક્ટ...