બિહારમાં નીતીશ સરકારની મંગળવારે કેબિનેટ બેઠક મળી જેમાં ફ્રીમાં કોરોના વાઈરસ આપવાના ભાજપના વાયદા પર મહોર લાગી ચુકી છે. દરેક લોકોને ફ્રીમાં કોરોના વાઈરસ વેક્સિન...
દેશના અર્થતંત્રમાં તેજી લાવવા અને રોજગારી ઉભી કરવા માટે મોદી સરકારે ૫૦ મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટ તાકીદના ધોરણે હાથ...
કોરોના વાયરસને કારણે લાગુ થયેલા આડેધડ લોકડાઉનમાં કરોડો લોકો બેરોજગાર બન્યા છે. મોટી સંખ્યામાં હિજરતી મજૂરો મોટા શહેરોમાંથી તેમના વતન રાજ્યોમાં ગયા હતા. લોકોને તેમના...
ઔદ્યોગિક સંબંધ સંહિતા-2020 વિધેયક શનિવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યુ. તેના અંતર્ગત હવે 300થી ઓછા કર્મચારીઓ વાળી કંપની સરકાર પાસેથી મંજૂરી લીધા વિના કર્મચારીઓની જ્યારે ઇચ્છે...
6 વર્ષમાં 12 કરોડ નોકરીઓ આપવાનું વચન ભાજપના નેતા નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું, પરંતુ સીએમઆઇઇ અનુસાર, છેલ્લા 6 મહિનામાં 12 કરોડ નોકરીઓ ગઈ...
દિવાળી અને નવરાત્રીની તહેવારો આવી રહ્યાં છે. હિન્દુઓના નવા વર્ષે લોકો ભરપૂર ખરીદી કરવા મેટા સ્ટોરમાં આવશે ત્યારે ઘરાકીને પહોંચી વળવા માટે થોડા દિવસની નોકરીઓ...
કોરોના સંકટ વચ્ચે તેલંગાણા સરકારે રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં શિક્ષકોના પગારમાં વધારો કરવા માટેનો આદેશ પસાર કર્યો છે. ગાંધી હોસ્પિટલના ડોકટરોએ આ મુદ્દે હડતાલ પર ઉતરવાની...
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના બેરોજગાર યુવાનો અને જુદી જુદી સરકારી પરીક્ષાઓ આપી ચૂકેલા ઉમેદવારો સરકારી નોકરીઓમાં ભરતી કરવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા હતા....
રાજ્ય સંચાલિત બામર લોરી એન્ડ કંપની લિમિટેડ 1 સપ્ટેમ્બરથી કોલકાતામાં તેના ઔદ્યોગિક પેકેજિંગ યુનિટને બંધ કરવા જઈ રહી છે. ઓછી માંગને કારણે યુનિટને વર્ષોથી નુકસાન...
કોરોના વાયરસના કારણે આર્થિક પ્રવૃત્તિઓનો ભોગ બનવું પડ્યું છે, જેના કારણે મોટી સંખ્યામાં રોજગારી રહી નથી. બેકારીની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોને રોજગારી પુરી પાડવાની...
પહેલા આર્થિક મંદી અને પછી કોરોનાવાયરસને કારણે, લોકોની આર્થિક સ્થિતિને અસર થઈ હતી, જ્યારે ઘણા લોકોને પગાર ઓછો મળ્યો હતો, જ્યારે કેટલાક લોકો તેમની નોકરી...
ભાવનગર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત એક લાખ કરતા વધુ લોકોને રોજગારી પુરી પાડવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી સુજલામ સુફલામ અંતર્ગત કામો...
કોરોના વાયરસ રોગચાળો અર્થતંત્ર માટે ઘાતક સાબિત થયો છે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાનાં કારણે ભારતમાં 13.5 કરોડ લોકોનો રોજગાર છિનવાઇ શકે છે,...
ફેબ્રુઆરીમાં દેશમાં રોજગારીની તકોમાં ઘટાડો થયો છે. આ દરમિયાન બેરોજગારીનો દર વધીને 7.78 ટકા થઈ ગયો છે. બેરોજગારીના દરમાં જાન્યુઆરીની સરખામણીમાં 0.62 ટકાનો વધારો થયો...
બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા, મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે...
વધતી જતી બેરોજગારી વચ્ચે રેટિંગ એજન્સી કેરના રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન રોજગાર વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ 2017-18માં રોજગાર દર 3.9 ટકા હતો...
દેશમાં બેરોજગારીની સમસ્યા વધતી જઈ રહી છે. એવામાં જરૂરી છેકે, કંપનીઓ આગળ આવીને રોજગાર પ્રોવાઈડ કરવાની દિશામાં કામ કરે. અમુક સંસ્થાઓ નવા-નવા જોબ ક્રિએશનનાં અવસર...
ઓકટોબરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ નબળી પડીને બે વર્ષની નીચી સપાટીએ જોવા મળી હતી. ફેકટરી ઓર્ડર તથા ઉત્પાદનમાં વૃદ્ધિનો દર ધીમો રહ્યો હતો. ઓકટોબર માટેનો...
ગુજરાત જાહેર સેવા પસંદગી આયોગે (Gujarat Public Service Commission- GPSC) વિવિધ વિભાગોમાં પ્રોફેસર (Professor) અને સહયોગી પ્રોફેસર (Associate Professor)ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે....
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારના પ્રધાનો આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. કેન્દ્રીય પ્રધાન વહીવટી તંત્ર સાથે કારોબાર અને રોજગાર અંગે ચર્ચા કરશે....
ડીસામાં વિવિધ પ્રકારની માટીની મૂર્તિ બનાવનાર કારીગરો બેકાર બન્યા છે. પ્લાસ્ટર ઓફ પેરિસની શોધે તેમણે બેરોજગાર બનાવી દીધા છે. મૂર્તિઓમાં પ્લાસ્ટર પેરિસનો ઉપયોગ થવાના લીધે...
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઓટો સેક્ટરમાં આવેલી મંદી અંગે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ઓટો સેક્ટરમાં દસ લાખ...
અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા છેલ્લા બે વર્ષમાં સ્થાનિકોને અપાયેલી રોજગારીનો આંકડો સામે આવ્યો છે. છેલ્લા બે વર્ષમાં કુલ 3 લાખ 59...
ભારતીય અર્થતંત્ર ઉપર ધેરાયેલા આર્થિક મંદી અને બેરોજગારીના વાદળોથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતિત છે અને આ સમસ્યાના ઉકેલ માટે તેમણે બે સમિતિની રચના...