સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર પ્રાણીઓની તસવીરો અને વીડિયો વાયરલ થતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક વીડિયોમાં પ્રાણીઓની હરકતો જોઈને ખુબ હસવુ...
અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા માટે ખાસ ચાર ગજરાજ આસામથી અમદાવાદ લવાયા છે. આસમ ગવર્મેન્ટ પાસેથી 1 વર્ષ માટે આ ગજરાજ લાવવામાં આવ્યા છે....
પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર સરહદે છાશવારે યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સરહદી વિસ્તારમાં રહેતા લોકોના જાન-માલ પર હંમેશા જોખમ તોળાયેલું રહે છે. ત્યારે...
અક્ષયકુમારની ફિલ્મ ‘એન્ટરટેઇન્મેન્ટ’ તો તમે જોઈ જ હશે. આ ફિલ્મમાં જે રીતે એક કૂતરાને કરોડોની સંપત્તિ વારસામાં મળે છે. આ ફિલ્મની વાર્તા જાને કેરાલામાં સાચી...
કેરળમાં ગર્ભવતી હાથણીના મોતને લઈને સમગ્ર દેશમાં રોષ છે. કેરળના સાઇલેન્ટ વેલી ફોરેસ્ટમાં એક ગર્ભવતી હાથણીને ફટાકડાથી ભરેલું અનાનસ ખવડાવીને હત્યા કરવામાં આવી હતી. સોશિયલ...
કેરળમાં ગર્ભવતી માદા હાથીને ફટાકડા ભરેલું અનાનસ ખવકાવવાનો મામલામાં ભારતીય જનતા પાર્ટીની સાંસદ મેનતા ગાંધીએ વન સચિવને હટાવવાની માંગ કરી છે. તેની સાથે જ તેમણે...
કોરોના વાયરસે આમ તો આખી દુનિયાની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડ્યું છે પરંતુ સંક્રમણને રોકવા માટે જો લોકડાઉન (Lockdown) લગાવવામાં આવે તો તેનાથી મનુષ્યોની સાથે જાનવરો માટે...
વડોદરામાં કરોડોની કિંમતના બે હાથી દાત સાથે એક યુવાન ઝડપાયો છે. વન વિભાગ, મુંબઈની વાઈલ્ડ લાઈફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો અને પાણી કુરતા નિવારણ સંસ્થાએ ભેગા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગની વચ્ચે અનૌપચારિક શિખર બેઠક તમિલનાડુના મહાબલીપુરમમાં થવા જઇ રહી છે. આ એક ઐતિહાસિક શહેર છે. જેને મમલ્લાપુરમ...
સિંગાપુરમાં 1932 બાદ અત્યાર સુધીનું સૌથી મોટું હાથીદાંતની તસ્કરીનું કૌભાંડ ઝડપાયું છે. સિંગાપુરના અધિકારીઓએ 300 હાથીઓના આશરે નવ ટન જેટલા હાથીદાંત જપ્ત કર્યા છે. 21...
ડાકોરમાં રથયાત્રા દરમ્યાન મોટી દુર્ઘટના ટળી છે. અહીંની રથયાત્રા દરમ્યાન ભગવાનની સવારી રાધાકુંડથી આગળ વધી રહી હતી. તે સમયે હાથી વિફર્યો હતો. નવો હાથી હોવાથી...
અમદાવાદમાં ચાર જુલાઇએ યોજાનારી રથયાત્રા માટે આસામથી ચાર હાથી લાવવામાં આવે તે માટેના ચક્રો ગતિમાન થયા છે. જોકે, અમદાવાદને હાથી મોકલવા સામે આસામના કેટલાક એનિમલ...