અમેરિકાનાં ઉદ્યોગપતિઓને એ વાતનો ડર લાગી રહ્યો છેકે, અમેરિકામાં વર્ષ 2020નાં અંત સુધીમાં મંદી આવી જશે. જેનું મુખ્ય કારણ સંરક્ષણવાદી વેપારનિતીને મળી રહેલું સતત પ્રોત્સાહન...
જાણીતા ઈકોનોમિસ્ટ અને કોલમનિસ્ટ સુરજીત ભલ્લાએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલના પાર્ટ ટાઈમ સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. ભલ્લાએ ટ્વિટરમાં જણાવ્યું હતું કે તેમણે...