ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવનારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો ની સંખ્યા 21 કરોડને વટાવી ગઈ છે. આ આંકડા 11 ડિસેમ્બરની સવાર સુધીના છે. તેમાંથી સૌથી વધુ...
અસંગઠિત ક્ષેત્રમાં કામ કરવા વાળા લોકો માટે કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટેલની શરૂઆત કરી હતી, જેથી શ્રમિકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડી શકાય. પરંતુ શ્રમિકોએ આ...
શ્રમ મંત્રાલયે જણાવ્યું કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે બનાવવામાં આવેલ ઈ-શ્રમ પોર્ટલ પર અત્યાર સુધી લગભગ 1.66 કરોડ શ્રમિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંત્રાલયે એક...
મોદી સરકારે અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલની શરૂઆત કરી હતી. ફક્ત ચાર અઠવાડિયાની અંદર જ આ પોર્ટલ પર એક કરોડથી વધુ અસંગઠિત કામદારો રજીસ્ટ્રેશન...
કેન્દ્ર સરકારે ગત મહિને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કર્યો હતો. અહીં કામદાર પોતાનું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકે છે. આ કાર્ડ પર તેમને...
ડિહાડી મજૂરીથી લઇ હેયર ડ્રેસર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મોટર મેકેનિક અથવા ફરી રીક્ષા-થેલા ચાલકો જેવા મજૂરો અને વર્કર્સ માટે આ ખુબ કામની ખબર છે. કેન્દ્રની મોદી...