વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીના દ્વારકા સેક્ટર -10 માં સ્થિત રામલીલા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમની સાથે દિલ્હી પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી અને...
અમૃતસરમાં રેલ દુર્ઘટનાને પગેલે આજે બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સ્થાનિક લોકોએ ગઈકાલે રેલવે લાઈન પર દેખાવો કરતા પોલીસ એલર્ટ બની છે. મૃતક પરિવારના રોષના...
અમૃતસરમાં શુક્રવારે સાંજે સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ થયું છે. અમૃતસરમાં જે સ્થાને રાવણદહન થઈ રહ્યું હતું. તેના કાર્યક્રમનું...
પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 60 થયો છે. જ્યારે 50થી વધુ લોકોઘાયલ થયા છે. જે સ્થળે દુર્ઘટના બની ત્યાં રામલીલા દરમિયાન રાવણની...
આ વાત છે દશેરાના દિવસે અમૃતસરમાં સર્જાયેલા દર્દનાક ટ્રેન અકસ્માતની. આ અકસ્માતમાં અનેક જિંદગીઓ ટ્રેન નીચે કપાઇ ગઇ. ત્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે કેવો...
ભાવનગર ગરાસિયા સમાજ દ્વારા પણ પરંપરાગત રીતે દશેરા પર્વે શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ, યુવરાજ જયવીર રાજસિંહ, રાજેન્દ્રસિંહ રાણા તેમજ શક્તિસિંહ...
અરવલ્લીના મોડાસામાં રાવણના પૂતળા દહન માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. મોડાસામાં છેલ્લા બે વર્ષથી રાવણનું દહન કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના કારીગરો દ્વારા વિશાળ...
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દશેરા નિમિતે મુખ્યપ્રધાન આવાસે શસ્ત્ર પૂજન કર્યું હતું. જેમા તેમના પત્ની અંજલી રૂપાણી પણ જોડાયા હતાં. વિજયા દશમીના દિવસે શસ્ત્રોનું પૂજન...
શંકરસિંહ વાઘેલાનો રાજકીય પરીબળ જન વિકલ્પ પોતાનું સ્થાન બનાવવા પ્રયાસ કરી રહ્યું છે, તેના પ્રથમ પ્રયાસરૂપે આજે શંકરસિંહ વાઘેલા એમ્પીથીયેટર ખાતે સાંજે સાડા છ વાગ્યે...