GSTV

Tag : Dussehra

આજે દશેરા : જીવનમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરવા આ કામ કરવાનું ભૂલતા નહીં, જાણી લો શુભ મુહૂર્ત

Bansari Gohel
જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં અમુક દિવસ વણજોયાં મુહૂર્ત કહેવાય છે. કહેવાય છે કે આ દિવસે કરેલા શુભ કાર્ય નું સહસ્ત્ર ગણું ફળ મળે છે અને તે...

દિલ્હીનાં દ્વારકાની રામલીલામાં પહોંચ્યા PM મોદી, રાવણનાં પુતળાનું કરશે દહન

Mansi Patel
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હીના દ્વારકા સેક્ટર -10 માં સ્થિત રામલીલા કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમની સાથે દિલ્હી પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી અને...

મંદીની માર, દશેરા પર ભારે ડિસ્કાઉન્ટ છતા વાહનના વેચાણમાં ઘટાડો

GSTV Web News Desk
આમ તો દર વરસે દશેરાએ વાહન ખરીદીનુ વણજોયુ મુહૂર્ત મનાય છે. દર વરસે હજારો વાહનો વેચાતા હોય છે. પણ આ દશેરાએ વાહન વેચાણ પર મંદીની...

અહીં જે પ્રકારે દશેરાની ઉજવણી કરવામાં આવે છે તે એક વખત જોવા જેવું ખરું, જાણો શ્રેષ્ઠ 4 જગ્યાઓ

Arohi
ભારતમાં દશેરાનો તહેવાર ખૂબ મહત્વ ધરાવે છે. આ તહેવાર દેશના જુદા જુદા ભાગોમાં ત્યાંના રિવાજ પ્રમાણે ઉજવવામાં આવે છે. આજે અમે તમને ભારતમાં એવી જ...

અમૃતસરમાં રેલ દુર્ઘટનાને પગેલે આજે બંધનુ એલાન

Yugal Shrivastava
અમૃતસરમાં રેલ દુર્ઘટનાને પગેલે આજે બંધનુ એલાન આપવામાં આવ્યુ છે. સ્થાનિક લોકોએ ગઈકાલે રેલવે લાઈન પર દેખાવો કરતા પોલીસ એલર્ટ બની છે. મૃતક પરિવારના રોષના...

નવજૌતસિંહ સિદ્ધૂ : દુ:ખની ઘડીમાં રાજનીતિ કરવાની જરૂર નથી, એકજૂટ થઈને પીડિતોની મદદ કરીએ

Yugal Shrivastava
પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન અને અમૃતસરના ભૂતપૂર્વ સાંસદ નવજૌતસિંહ સિદ્ધૂએ હોસ્પિટલમાં જઈને ટ્રેનની અડફેટે આવીને ઘાયલ થયેલા લોકોના ખબરઅંતર પુછ્યા છે. સિદ્ધૂએ દુર્ઘટના પર દુ:ખ...

અમૃતસરમાં સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ

Yugal Shrivastava
અમૃતસરમાં શુક્રવારે સાંજે સર્જાયેલી ભીષણ ટ્રેન દુર્ઘટના પહેલાનું એક પોસ્ટર સોશયલ મીડિયા પર વાઈરલ થયું છે. અમૃતસરમાં જે સ્થાને રાવણદહન થઈ રહ્યું હતું. તેના કાર્યક્રમનું...

ટ્રેન દુર્ઘટનાને લઈને પંજાબ સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો

Yugal Shrivastava
પંજાબના અમૃતસરમાં રાવણ દહન સમયે સર્જાયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 60 થયો છે. જ્યારે 50થી વધુ લોકોઘાયલ થયા છે. જે સ્થળે દુર્ઘટના બની ત્યાં રામલીલા દરમિયાન રાવણની...

અમૃતસરમાં દશેરા પર્વની ઉજવણીની ઉત્સાહભરી ગૂંજ દર્દનાક ટ્રેન દુર્ઘટનામાં ફેરવાઇ

Yugal Shrivastava
આ વાત છે દશેરાના દિવસે અમૃતસરમાં સર્જાયેલા દર્દનાક ટ્રેન અકસ્માતની. આ અકસ્માતમાં અનેક જિંદગીઓ ટ્રેન નીચે કપાઇ ગઇ. ત્યારે આ અકસ્માત સર્જાયો હશે ત્યારે કેવો...

અમૃતસરમાં વિજયાદશમીના તહેવારની ખુશીઓ માતમમાં બદલાઈ

Yugal Shrivastava
પંજાબમાં ધર્મનગરી અમૃતસરમાં શુક્રવારે સાંજે વિજયાદશમીના તહેવારની ખુશીઓ માતમમાં બદલાઈ ગઈ હતી. જાલંધરથી અમૃતસર જઈ રહેલી રાવણ બનીને પસાર થયેલી ટ્રેને રાવણદહનના કાર્યક્રમમાં સામેલ થયેલા...

ભાવનગર : ગરાસિયા સમાજ દ્વારા પરંપરાગત રીતે દશેરા પર્વે શસ્ત્રપુજન કરાયું

Yugal Shrivastava
ભાવનગર ગરાસિયા સમાજ દ્વારા પણ પરંપરાગત રીતે દશેરા પર્વે શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાજા કુમાર શિવભદ્રસિંહજી ગોહિલ, યુવરાજ જયવીર રાજસિંહ, રાજેન્દ્રસિંહ રાણા તેમજ શક્તિસિંહ...

અરવલ્લી : મોડાસામાં રાવણના પૂતળા દહનની તૈયારી શરૂ કરાઇ

Yugal Shrivastava
અરવલ્લીના મોડાસામાં રાવણના પૂતળા દહન માટે તૈયારી શરૂ કરવામાં આવી છે. મોડાસામાં છેલ્લા બે વર્ષથી રાવણનું દહન કરવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના કારીગરો દ્વારા વિશાળ...

દશેરા પર્વ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું શસ્ત્ર પૂજન

Yugal Shrivastava
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દશેરા નિમિતે મુખ્યપ્રધાન આવાસે શસ્ત્ર પૂજન કર્યું હતું. જેમા તેમના પત્ની અંજલી રૂપાણી પણ જોડાયા હતાં. વિજયા દશમીના દિવસે શસ્ત્રોનું પૂજન...

વિજયાદશમી : આજે શંકરસિંહ વાઘેલા કરશે ડીજીટલ રાવણ દહન

Yugal Shrivastava
શંકરસિંહ વાઘેલાનો રાજકીય પરીબળ જન વિકલ્પ પોતાનું સ્થાન બનાવવા પ્રયાસ કરી રહ્યું છે, તેના પ્રથમ પ્રયાસરૂપે આજે શંકરસિંહ વાઘેલા એમ્પીથીયેટર ખાતે સાંજે સાડા છ વાગ્યે...

આજે વિજ્યાદશમી અસત્ય ઉપર સત્યની જીત, ગુજરાતમાં ફાફડા-જલેબી તૈયાર, જાણો શુભ મુહૂર્ત

Yugal Shrivastava
વિજ્યાદશમી એટલે અસત્ય ઉપર સત્યની જીત તરીકે છે. આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે અને લોકો જોરદાર ઉજવણી કરે છે. ગુજરાતમાં આજે દશેરા એટલે...
GSTV