આંધ્ર પ્રદેશ સરકારે 13 નવા જિલ્લાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જોકે તેની સંપૂર્ણ પ્રક્રિયા થવાની હજુ બાકી છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલમાં તેલુગુ નવા વર્ષ...
ભારતના 13 જિલ્લાઓમાં કોરોનાથી થતાં મૃત્યુનું પ્રમાણ દેશના મૃત્યુ દરને વટાવી ગયું છે. કેન્દ્રે આ 13 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોને પરીક્ષણની ગતિ વધારવા અને વહેલા...
દેશનાં ગુજરાત રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની ઘટના સામે આવી છે. વરસાદ વરસવાને પગલે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પાકિસ્તાન અને રાજસ્થાન રાજ્યમાં સર્જાયેલા...
આસામના લઠ્ઠાકાંડના કારણે મૃત્યુ પામાનારા લોકોનો આંક ૧૨૪ થયો છે જ્યારે ૩૩૦ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી સર્બનંદા લોનોવાલ અને સ્વાસ્થ્ય મંત્રી હિમંતા...
પુલવામા હુમલા બાદ ભારતના દબાણથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. જેથી ફફડેલા પાકિસ્તાને બોર્ડર પર ગતિવિધિ વધારી સીઝ ફાયરનું ઉલ્લંઘન શરૂ કર્યુ. પાકિસ્તાનના સીઝ ફાયરથી રાજોરી...
ઝારખંડમાં નક્સલીઓએ સોમવારે રાત્રે પોણા અગિયાર વાગ્યે ધનબાદ-ગયા રેલવે માર્ગ પર ચૌધરીબાધ અને ચિંગડો રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે ટ્રેકને વિસ્ફોટ દ્વારા ઉડાવ્યો હતો. જેના કારણે...
આમ તો જિલ્લા કે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની વાત થઈ હતી પણ ખરેખર ગામને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા. આમ સરકારે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો જાહેર કરવામાં પણ...
ગુજરાતમાં અનેક તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. પરંતુ તેમાં ચોક્કસ મેન્યુઅલનું પાલન કરવાની જગ્યાએ નિયમો નેવે મૂકી જાહેરાત કરાઇ હોવાથી ખેડૂતો હતાશ છે. આ રીતે...
આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. જ્યારે કે અનેક કોઝવે પાણીમાં ગરકાવ...
ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યુ છે. ચમોલીના કર્ણપ્રયાગ પાસે વાદળ ફાટવાના કારણે ચાર લોકો ઘાયલ થયા છે. અચાનક પહાડ પરથી પાણી આવવાના કારણે પાંચ જેટલા મકાનોને...
સુરત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે....
લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તમામ જિલ્લાઓની સમસ્યા ઉકેલવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. રાજ્યના પ્રજાજનોની સમસ્યા ઉકેલવા મુખ્યપ્રધાને તમામ જિલ્લાના પ્રભારી મંત્રીઓને જિલ્લાઓનો...