ભાજપના રાજ્ય સંગઠનની નવી ટીમમાં સ્થાન મેળવવા માટે, દાવેદારો આજકાલ નેતાઓ પર દબાણ કરી રહ્યા છે. જૂથને પસંદ કરીને ગોડફાધર પાસે પોતાનું સ્થાન નક્કી કરવા...
ચલણી નોટો પર કોરોનાના વાયરસ હોય છે. પણ સાવ નવીનક્કોર છાપીને બહાર આતી નોટો છાપવાના કારખાનામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. શનિવારે નોટો છાપવાના છાપખાનામાં કોરોના...
અમદાવાદ જિલ્લામાં કોરોના (Corona) સંક્રમણના શુક્રવારે વધુ ત્રણ કેસ નોંધાયા હતા. ધોળકામાં આતિથ્ય સોસાયટીમાં બે અને બાવળામાં ઢેઢાલ ચોકળી પાસે ગણેશ સુપર સ્ટોર્સમાં એક કેસ...
કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંકમાં 100 કરોડના કૌભાંડ થયાનો ઘટસ્ફોટ થયો છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસની તપાસ દરમિયાન આ મામલો સામે આવતા ગુપ્ત ઓપરેશન પાર પાડીને ગુજરાત...
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રની મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો મળ્યો છે. મોદી સરકારની કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે...
31મી ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ બન્ને પ્રદેશોના નક્શા પણ નવા જાહેર કરવામાં આવ્યા છે. જોકે પાકિસ્તાનને...
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરી દેવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે 31મી ઓક્ટોબરથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશો પણ સત્તાવાર રીતે જાહેર...
ગુજરાતમાં હજુ પણ મેઘરાજાએ વરસાદી કૃપા યથાવત્ત રાખી છે. ગુજરાતભરમાં જામેલું ચોમાસું પૂરૂ થવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે ફરી એકવાર મેઘરાજાએ ધીમી ધારે વરસાદની...
અમદાવાદ જિલ્લા પંચાયતની ઇમારત જર્જરીત થઇ ગઇ હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. તેથી તાત્કાલિક ધોરણે તેનું મરામત કામ હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે....
રાજસ્થાનામાં ૧૯૯૮માં બે કાળિયાર હરણના શિકાર કેસમાં ટ્રાયલ કોર્ટે સૈફ અલીખાન,નીલમ કોઠારી, સોનાલી બેંદ્રે અને તબ્બુ જેવા ચાર ફિલ્મ કલાકારોને નિર્દોષ છોડતા રાજ્ય સરકારે એ...
પુણે જિલ્લા પ્રશાસને તાજેતરમાં 40 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપ્યું છે. કુલ 45 અરજદારોને ગુરૂવારે ભારતીય નાગરિકત્વ અપાયું છે. મોટાભાગની અરજીઓ પાકિસ્તાની નાગરિકોની હતી, જ્યારે...
બિહારના ગોપાલગંજ જિલ્લાના બખરી ગામમાં ગુરુવારે રાત્રે આગ લાગવાના કારણે એક જ પરિવારના ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. કુચાયકોટ થાણાના બખરી ગામમાં...
મહિસાગરના જંગલ વિસ્તારમાં વાઘ હોવાની વાતને સત્તાવાર પુષ્ટી મળતા હવે સ્થાનિકોએ વાઘ અભ્યારણ્ય બાનવવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે આ વિસ્તારમાં વર્ષોથી વાઘે રહે છે....
જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ચોકાવનારો ખુલાસો કરવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે પુલવામા હુમલામાં આતંકવાદીઓને આરડીએક્સ પાકિસ્તાન આર્મી પાસેથી મળ્યો હતો. જેનો ઉપયોગ આત્મઘાતી...
જમ્મુ કાશ્મીરના પુલાવામામાં વહેલી સવારે આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો. સેનાએ અને આતંકવાદીઓ વચ્ચે થયેલી આ અથડામ રત્નીપુરા વિસ્તારમાં...
સરહદે પાકિસ્તાન દ્વારા ફરી ગોળીબાર કરવામાં આવ્યો હતો, પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન સૈન્યએ શસ્ત્ર વિરામનો ભંગ કરીને અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, અને અહીં આવેલા ભારતીય સરહદના...
બિહારના સહદેઈ બુઝુર્ગમાં મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. હાજીપુરા પાસે સીમાંચલ એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં દુર્ઘટના સર્જાઈ. જેમાં અત્યાર સુધીમાં 6નાં મોત...
તામીલનાડૂના પુડુકોટ્ટલ જિલ્માં વિરાલીમલાઇ ખાતે આંખલાને પકડવાની જલ્લીકટુ સ્પર્ધા જોનાર બેના મોત થયા હતા, એમ સત્તાવાળાઓએ આજે કહ્યું હતું. આ વખતે સૌથી વધુ ૧૩૫૩ આંખલાઓને...
હિમાચલ પ્રદેશના સિરમોરમાં એક સ્કૂલ બસ અનિયંત્રિત થઇને ખાઇમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવર અને પાંચ બાળકોના મૃત્યુ નીપજ્યાં છે. જાણવા મળ્યું છે કે આ...
છત્તીસગઢના દંતેવાડામાં સવારે પોલીસ અને નક્સલીઓ વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં પોલીસે આઠ નક્સલીઓની ધરપકડ કરી છે. પોલીસે નક્સલીઓના કેમ્પને તબાહ કરી દીધો...
બજરંગ બલીને દલિત અને વંચિત ગણાવીને વિવાદોમાં ફસાયેલા યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. વિપક્ષી પાર્ટીઓ અને ઘણાં સંગઠનોના નિશાના પર...
રાજસ્થાનના અલવર જિલ્લાની રામગઢ બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર લક્ષ્મણસિંહનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. લક્ષ્મણસિંહનું સવારે નિધન થયું છે. આ મામલે જિલ્લાના...
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 19 જિલ્લાની 72 બેઠકો પર વોટિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અહીં ભાજપ, કોંગ્રેસ, જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢ અને બીએસપી ગઠબંધનના...
મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે આજથી ઓનલાઈન નોંધણી શરૂ થઈ રહી છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની ઓનલાઈન નોંધણી માટે માર્કેટિંગ...