સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બાદ રાજસ્થાનનું રાજકીય ડ્રામા રાજભવનમાં પહોંચ્યો છે. ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલોટ અને તેના ટેકેદારો ભાજપના ટેકાથી બળવા પછી સીએમ ગેહલોતે...
લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકોએ અમુક અંતર સુધી પરત હટવા પર સહમતી દર્શાવી છે ત્યારે સૂત્રો પ્રમાણે આ સમગ્ર ઘટનાક્રમમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર...
આદિવાસી જાતિ પ્રમાણપત્રનાં વિવાદ મામલે ભાજપના આદિવાસી સાંસદ અને ધારાસભ્ય સાથે કેબિનેટ મંત્રી ગણપત વસાવાના નિવાસ સ્થાને બેઠકનો દૌર જોવા મળ્યો. જેમાં ગણપત વસાવા સમક્ષ...
નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે ગ્રામ્ય પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમા ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં મુખ્ય આરોપી નિત્યાનંદને વોન્ટેડ જાહેર કરવામા આવ્યો છે. ઉપરાંત પોલીસે...
આમ તો પ્રજા વિકાસલક્ષી કાર્યો કરવા માટે પ્રતિનિધિઓ ચૂંટે છે. પરંતુ પ્રજાના આ જ પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે અવારનવાર લોકશાહીને લાંછન લગાવતા હોય છે....
ગઢડામાં ભગવાન સ્વામિનારાયણના ગેપીનાથજી મંદિરમાં છેલ્લા ઘણા વર્ષોથી રાજકારણ જોવા મળી રહ્યું છે. હંમેશા વિવાદમાં રહેતા દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચેના રાજકારણથી હરિભક્તોની આસ્થા...
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં 21માં દિવસે સુનાવણી કરવામાં આવી. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુકે, તે સુનાવણીની લાઈવ સ્ટ્રીમિંગની માંગવાળી અરજી...
વડોદરામાં વિનાશક પૂર સમયે દેવદૂતની છબી વિકસાવનારી વડોદરા પોલીસ ફરી વિવાદમાં આવી છે. એક પોલીસકર્મીએ સરાજાહેર રીક્ષાચાલકને કૂકડો બનાવીને માર માર્યો હોવાનું સામે આવ્યુ છે....
L&T ઇન્ફોટેક (એલટીઆઇ)ને તેના ચાવીરૂપ ગ્રાહક એપલ અંગે અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)એ દસ્તાવેજી વિસંગતતા અને વિધિગત ભૂલો અંગે સવાલ ઉઠાવ્યા છે. આ હિલચાલના...
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મામલે ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મહત્વનું નિવેદન આપ્યુ છે. અમિત શાહે કહ્યુ હતુ કે, સંસદના શિયાળુ...
ક્રિકેટના મેદાનમાં લેડી સહેવાગના નામથી જાણીતી ભારતની અોલરાઉન્ડર બેટ્સમેન હરમનપ્રિત કૌર ડિગ્રીઅોને લઇને વિવાદમાં ફસાઈ છે. હરમનપ્રિત પર અારોપ છે કે, તેણે અા ડિગ્રીઅોનો ખોટો...
ગુજરાત કોંગ્રેસના નવા માળખાની રચના પહેલાં જ અંદરોઅંદર વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. સિનિયર નેતાઓએ ફરિયાદોનો સૂર છેડતાં યુવા નેતાગીરી ય છંછેડાઇ છે. દિલ્હીમાં જનઆક્રોશ રેલીમાં...
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે રાજ્યમાં લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપતા કોંગ્રેસમા ડખો શરૂ થયો છે. કોંગ્રેસ બાદ રાજ્યના વીરશૈવ અને લિંગાયતની મુખ્ય સામાજિક અને ધાર્મિક સંસ્થા...
સિંધિયા રાજવી પરિવારમાં ચાલી રહેલો સંપત્તિ વિવાદ 27 વર્ષ જૂનો છે. આ વિવાદ જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમની ત્રણેય ફોઇ યશોધરા રાજે. રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે...
કોંગ્રેસના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે સંપત્તિ વિવાદને લઈને ચાલી રહેલા પોતાના સિવિલ દાવા સંદર્ભે કોર્ટમાં એક અરજી રજૂ કરી છે. તેમણે કોર્ટને જણાવ્યુ છે કે...