રિલાયન્સ કોમ્યુનિકેશને બીજા ત્રિમાસીક ગાળામાં રૂપિયા 30 હજાર 142 કરોડની ભારે ભરખમ ખોટ દર્શાવી છે. જે બાદ આરકોમના ડાયરેકટર પદેથી અનિલ અંબાણીએ રાજીનામું આપી દીધું...
હાલોલમાંથી ગુટકા બનાવવાનું ગેરકાયદે કારખાનુ વડોદરા સેન્ટ્રલ જીએસટીએ ઝડપી પાડ્યુ હતું. આ સ્થળે કામ કરતા મેનેજર અને કોન્ટ્રાકટરને એરેસ્ટ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંન્નેની...
ભાજપ અને આરએસએસના નિકટવર્તી એસ. ગુરુમૂર્તિની આરબીઆઈના બોર્ડમાં નિયુક્તિ કરવામાં આવી છે. ગુરુમૂર્તિ વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક છે. તેઓ આર્થિક...