પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા મામલે બાબા ગુરમીત રામ રહીમ અને અન્ય ત્રણ દોષીતોને પંચકુલાની વીશેષ સીબીઆઇ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત તેમના...
રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીતે હરિયાણા પોલીસને ઘૂંટણિયે લાવીને ઉભી કરી દીધી છે. જેલમાં પણ હનીપ્રીતનો જલવો ઘટવાનું નામ લઈ રહ્યો નથી. અંબાલાની સેન્ટ્રલ જેલનું...
ડેરા સચ્ચા સૌદાની ચેરપર્સન વિપાસના ફરી એકવાર પંચકૂલા પોલીસ સ્ટેશન પહોંચી નહીં.પંચકૂલા પોલીસ દ્વારા તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. વિપાસનાએ તપાસમાં સામેલ ન થવા...
બાબા રામ રહીમના જેલવાસ બાદ એક કોયડો બની ગયેલી હનીપ્રીતની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે.38 દિવસ બાદ મીડિયા સમક્ષ આવેલી હનીપ્રીતને પંજાબ પોલીસે ઝડપી હતીતેમજ...
ગુરમીત રામ રહીમની અત્યંત નજીકની મનાતી હનીપ્રીતની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. ઈંસા નેપાળ હોવાની વાત બાદ હવે તે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છુપાઈ હોવાની ખબર...
ડેરા સચ્ચા સૌદાની ચેરપર્સન વિપશ્યના ઇન્સા અને વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. પીઆર નેનથી હરિયાણા પોલીસની એસઆઇટી પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે...
ડેરા પ્રમુખ રામ રહીમને દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર કરાયા બાદ ફાટી નીકળેલી હિંસા પર હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે તોફાન દરમિયાન નોંધાયેલી તમામ એફઆઇઆરની...
બે સાધ્વીઓની સાથે બળાત્કારના આરોપમાં 20 વર્ષની સજા પર જેલમાં ધકેલાયેલા ગુરમીત રામ રહીમ સિંહના રંગરેલિયાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે ત્યારે રામ રહીમ જે...
25 ઓગસ્ટે હરિયાણામાં થયેલી હિંસામાં 38 લોકોના મોત થયા હતા ત્યારે મૃતકોના પોસ્ટ મોર્ટમમાં નવો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતદેહના શવમાંથી ઈંસાસ અને એસએલ.આર...