વિશ્વ આરોગ્ય સંસ્થા અને વિશ્વ બેંકના એક સ્ટડીમાં જણાવ્યા મુજબ કોવિડમાં આરોગ્ય સેવાઓ પાછળ ધરખમ ખર્ચ થવાથી ૫૦ કરોડથી વધુ લોકો ગરીબીની ગર્તામાં ધકેલાયા છે....
સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને આત્મ હત્યા કરી હતી. મુંબઈના તેના બાંદ્રા ખાતેના એપાર્ટમેન્ટમાં તેણે પંખે લડકીને જીવન ટુંકાવી દીધું હતું. આ મામલાને પાંચ મહિના થવા...
સુશાંતસિંહ રાજપૂતના કેસમાં સીબીઆઈએ એક સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે સીબીઆઈની તપાસ હજી ચાલુ છે. સીબીઆઈએ એક સમાચારને નકારી કાઢતાં કહ્યું કે સુશાંતસિંહ...
સરકારી એજન્સીઓ બોલિવૂડમાં ડ્રગ્સની સતત તપાસ કરી રહી છે. સુશાંતસિંહ રાજપૂત કેસ પર ચાલી રહેલી તપાસની વચ્ચે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીની જામીન...
બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન અંગે હાલમાં એનસીબી (NCB) દ્વારા તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં દિપીકા પાદુકોણ, સારા અલી ખાન અને શ્રદ્ધા કપૂરની પૂછપરછ થઈ ચૂકી...
ડ્રગ્સ કેસ મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીની જામીન અરજી પરની સુનાવણી રદ્દ થઇ છે. આજે રિયાની જામીન અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ મુંબઈમાં...
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના ડ્રગ્સ પ્રકરણે તેની પ્રેમિકા અભિનેત્રી રિયા ચક્રવર્તી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના પૂછપરછમાં કસ્ટડી દરમ્યાન 36 કલાક સુધી મક્કમ રહી હતી....
સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવાની લડત બોલિવૂડમાં હવે આંતરિક યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે. આ યુદ્ધમાં હવે બોલિવૂડના ગદ્દારોને શોધવામાં આવી રહ્યા છે. હિટ અને ફ્લોપના આધારે...
સુશાંતસિંહ રાજપૂતના મોતના કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ (એનસીબી)એ બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી છે. આ ધરપકડ ડ્રગ્સના મામલે કરવામાં આવી છે. રિયા હાલમાં મુંબઈના...
સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલે સીબીઆઈની તપાસ બાદ મામલામાં ડ્રગ્સ કનેક્શન આવતામ નાર્કોટિક્સ બ્યૂરો પણ તપાસમાં લાગી ગયું છે અને તેમાં રિયા ચક્રવર્તીની પૂછપરછ બાદ તેની...
બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો દિવસેને દિવસે જટિલ બની રહ્યો છે. સીબીઆઈ આ કેસની તપાસમાં સંપૂર્ણ રીતે સામેલ છે. જ્યારે આ કેસમાં ડ્રગ્સ કનેક્શન...
બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂત ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો ત્યારે તે ડૉ. હરીશ શેટ્ટી પાસે સારવાર...