ખેડૂતો અને ખેતીની સ્થિતિમાં સુધારો લાવવા માટે રાજ્યસભામાં દરેક પક્ષો દ્વારા રાષ્ટ્રીય કિસાન આયોગની રચના માટેની દરખાસ્તને સમર્થન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કમિશનને બંધારણીય...
શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલા બાદ શિવસેનાએ ભારતમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મુકવાની માગ કરી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં જણાવ્યુ કે, પીએમ મોદીએ દેશમાં...
રાફેલ સોદાને લઈને મોદી સરકાર અને કોંગ્રેસ આમને સામને છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દેશ-દુનિયાના દરેક મંચ પર રાફેલ સોદામાં કથિત ગોટાળાનો દાવો કરતા રહે...
મરાઠા અનામતની આગથી મહારાષ્ટ્ર સળગી ઉઠયું છે. સોમવારે મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં આગચંપી, સડક જામ, પોલીસ પર હુમલા, બંધની નવી ઘટનાઓ બની છે. એક વ્યક્તિએ મરાઠા...
ટ્રાન્સપોર્ટર્સની હડતાલનો આજે છઠ્ઠો દિવસ છે. 20મી જુલાઈથી દેશભરમાં હજારો ટ્રકોના પૈંડા થંભી ગયા છે. ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો દાવો છે કે હડતાળથી ટ્રેડ...